બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Dinesh
Last Updated: 04:08 PM, 19 December 2022
વડોદરામાં ધોરણ-1માં પ્રવેશ મુદ્દે વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. 6 વર્ષ પૂર્ણ કર્યા બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. નવા નિયમને લઈ વડોદરામાં વાલીઓએ DEOને રજૂઆત કરી છે. બાળકનું એક વર્ષ બગડે અથવા તો તેને રીપીટ કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકારે પરિપત્ર કર્યો ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા.
ધો. 1માં પ્રવેશ મુદ્દે વાલીઓ મૂંઝવણમાં
ધોરણ-1 માં પ્રવેશ મુદ્દે વાલીઓ અસમંજસ સ્થિતિમાં મુકાયા છે. કેમ કે, સરકારે નવા નિયમોનું પરિપત્ર બહાર પાડ્યું હતું ત્યારે બાળકોના પ્રવેશ નર્સરીમાં થઈ ચૂક્યા હતા. સરકારના નિયમ મુજબ 6 વર્ષે બાળકોને ધોરણ 1માં પ્રવેશ મળી શકે છે. KG સેકશનના 3 વર્ષ બાદ ધોરણ 1માં પ્રવેશના નિયમને લઈ વાલીઓ અવઢવમાં મુકાયા છે. બાળકનું એક વર્ષ બગડે અથવા તો તેને રીપીટ કરાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. DEO કચેરીએ મોરચા સ્વરૂપે વાલીઓ પહોચ્યા છે. સરકાર મધ્યસ્થી બને અને 1 વર્ષ એક્સટેન્શન આપે તેવી વાલીઓએ માંગ કરી છે. વડોદરા શહેર અને રાજ્યના હજારો બાળકોના ભવિષ્ય પર અસર પડી શકે છે. જો વિદ્યાર્થીને રીપીટ કરવામાં આવે તો 40,000 ઉપરાંતની વાર્ષિક ફી ભરવી પડે.
વડોદરા DEOનું નિવેદન
વડોદરા DEO આર આર વ્યાસે જણાવ્યું કે, સરકારે 2020માં નોટિફીકેશન બહાર પાડ્યું છે. અને જે બાબતે આજે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે સંસ્થાને ધ્યાન દોરીશું અને તેમના સૂચના મુજબ યથાયોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ