બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 07:09 AM, 17 October 2023
જો તમે પણ દેવાના ડુંગર નીચે દબાયેલા હોવ તો આ નવરાત્રી મહોત્સવ નિમિત્તે તમને માતાજીની પુરી કૃપા પ્રાપ્ત થશે. જે કૃપાને લઇ તમે કર્જમાંથી મુક્ત થઈ શકો છો. બસ આ માટે તમારે માત્ર વિધિ વિધાન અનુસાર માતાજી દુર્ગાની પૂજા કરવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્રના જાણકારના દાવા અનુસાર દુર્ગા સપ્તશતી પાઠમાં એક મંત્ર હોય છે. જે દેવામાંથી મુક્તિ મેળવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે અને દરરોજ તેનું પઠન કરવાથી માતાજીની કૃપા બની રહે છે અને તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો.
કર્જમાંથી છૂટવા અંગેની માહિતી આપતા જ્યોતિષશાસ્ત્રના જાણકાર કૃણાલકુમાર ઝાએ કહ્યું હતું કે માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત દુર્ગા સપ્તશતી શ્લોકના મંત્ર “सर्व बाधा ऋण मुक्ति धन-धन सूतांजता मनुष्यों मत प्रसादी ना भविष्यति संसाय ”નો જાપ કરવો જોઈએ. આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તેમની ફળ સ્મૃતિ રૂપે માતાજી તમામ પ્રકારની આધી, વ્યાધિ અને ઉપાધીઓમાંથી મુક્ત કરે છે. જેથી કર્જ, દિવ્ય, જૈવિક અને ભૌતિક ત્રણેય પ્રકારના તાપમાંથી મુક્ત કરે છે.
આ મંત્રનો દરરોજ 2100 વાર જાપ કરો
સાથે જ ઉપાસના અને આરાધનાથી પ્રસન્ન થઈ જગતજનની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે રોગ સહિતની ઉપાધિમાંથી પણ મુક્તિ આપે છે. સાથે જ અન્ન અને ધન-સંપત્તિના ભંડાર ભરપુર રાખે છે. પ્રસાદના રૂપમાં સંપત્તિની પ્રાપ્તિ કરે છે. આ મંત્રનો દરરોજ 2100 વખત “सर्व बाधा ऋण मुक्ति धन-धन सूतांजता मनुष्यों मत प्रसादी ना भविष्यति संसाय આ મંત્રના જાપ કરવાથી અને ઉપાચાર કરવાથી પૂજા કરવાથી ધાર્યા ફળ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir