બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / On this auspicious festival of Navratri, recite Mataji's shloka to get rid of debt

આસ્થા / Navratri 2023: દેવાથી છો પરેશાન? તો નવરાત્રીએ અવશ્ય કરો આ મંત્રનો જાપ, રહેશો ફાયદામાં

Kishor

Last Updated: 07:09 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના આ પાવન પર્વ પર કર્જમાંથી મુક્ત થવા માટે તમારે માતાજીના આ શ્લોકનું પઠન કરવું જોઈએ.

  • નવરાત્રી મહોત્સવ નિમિત્તે દેવામાંથી બહાર નીકળવા માતાજીનું કરો રટણ
  • માતાજી તમામ પ્રકારની આધી, વ્યાધિ અને ઉપાધીઓમાંથી મુક્ત કરે છે
  • આ મંત્રનો દરરોજ 2100 વાર જાપ કરો

જો તમે પણ દેવાના ડુંગર નીચે દબાયેલા હોવ તો આ નવરાત્રી મહોત્સવ નિમિત્તે તમને માતાજીની પુરી કૃપા પ્રાપ્ત થશે. જે કૃપાને લઇ તમે કર્જમાંથી મુક્ત થઈ શકો છો. બસ આ માટે તમારે માત્ર વિધિ વિધાન અનુસાર માતાજી દુર્ગાની પૂજા કરવાની જરૂર છે. જ્યોતિષશાસ્ત્રના જાણકારના દાવા અનુસાર દુર્ગા સપ્તશતી પાઠમાં એક મંત્ર હોય છે. જે દેવામાંથી મુક્તિ મેળવવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે અને દરરોજ તેનું પઠન કરવાથી માતાજીની કૃપા બની રહે છે અને તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો.

નવરાત્રીનો ઉપવાસ ભૂલથી તૂટી જાય તો ચિંતા ના કરશો! કરો આ ઉપાયો, વ્રત પૂર્ણ  ગણાશે | navratri 2022 must follow these tips if fast breaks by mistakes

કર્જમાંથી છૂટવા અંગેની માહિતી આપતા જ્યોતિષશાસ્ત્રના જાણકાર કૃણાલકુમાર ઝાએ કહ્યું હતું કે માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત દુર્ગા સપ્તશતી શ્લોકના મંત્ર “सर्व बाधा ऋण मुक्ति धन-धन सूतांजता मनुष्यों मत प्रसादी ना भविष्यति संसाय ”નો જાપ કરવો જોઈએ. આવું કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને તેમની ફળ સ્મૃતિ રૂપે માતાજી તમામ પ્રકારની આધી, વ્યાધિ અને ઉપાધીઓમાંથી મુક્ત કરે છે. જેથી કર્જ, દિવ્ય, જૈવિક અને ભૌતિક ત્રણેય પ્રકારના તાપમાંથી મુક્ત કરે છે.

Navratri Upay: નવરાત્રીએ આ ચમત્કારિક ચીજથી અપનાવો 5 ઉપાય, ક્યારેય નહીં ખૂટે  ધનનો ભંડાર/ shardiya navratri 2023 do 5 jyotish remedies with clove on  navratri to maa durga blessings

આ મંત્રનો દરરોજ 2100 વાર જાપ કરો

સાથે જ ઉપાસના અને આરાધનાથી પ્રસન્ન થઈ જગતજનની તમામ પ્રકારની બીમારીઓ જેવી કે રોગ સહિતની ઉપાધિમાંથી પણ મુક્તિ આપે છે. સાથે જ અન્ન અને ધન-સંપત્તિના ભંડાર ભરપુર રાખે છે. પ્રસાદના રૂપમાં સંપત્તિની પ્રાપ્તિ કરે છે. આ મંત્રનો દરરોજ 2100 વખત “सर्व बाधा ऋण मुक्ति धन-धन सूतांजता मनुष्यों मत प्रसादी ना भविष्यति संसाय આ મંત્રના જાપ કરવાથી અને ઉપાચાર કરવાથી પૂજા કરવાથી ધાર્યા ફળ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ