બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Nirmala Sitharaman instructed Banks not to harass customers for loan recovery
Vaidehi
Last Updated: 06:37 PM, 24 July 2023
લોનની વસૂલી માટે બેંકો લોન લેનારાઓને ફોન કરી-કરીને અથવા અન્ય રીતે પજવતાં હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતાં હોય છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ સમસ્યા સાથે સંકળાયેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એક મોટું એલાન કર્યું છે. તેમણે બેંકોને 'લિમિટ'માં રહીને કામ કરવાની ચેતવણી આપી દીધી છે.
I have heard complaints about how mercilessly loan repayments have been followed up by some banks. The government has instructed all banks, both public and private, that harsh steps should not be taken when it comes to process of loan repayments and they should approach the… pic.twitter.com/vSbDVXVeAt
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) July 24, 2023
'લિમિટમાં રહીને કામ કરો!'
સંસદનાં મોનસૂન સત્ર દરમિયાન જ્યારે એક સાંસદે લોનની વસૂલી માટે બેંકો સામાન્ય લોકોને પજવે છે, ધમકી આપે છે તે અંગે પગલાં લેવા અંગે સરકારને પ્રશ્ન પૂછ્યો ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના જવાબમાં કહ્યું કે સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તમામ બેંકોને લિમિટમાં રહીને કામ કરવાનાં આદેશ આપવામાં આવ્યાં છે.
શું કહ્યું નિર્મલા સીતારમણે?
નાણામંત્રીએ કહ્યું કે મને પણ આ પ્રકારની ફરિયાદો મળી છે કે કેટલીક બેંકો લોન વસૂલી માટે લોકોની સાથે નિર્દયી વ્યવહાર કરે છે. સરકારની તરફથી RBIને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની બેંકોને દિશાનિર્દેશો આપવામાં આવે. પછી તે સરકારી બેંકો હોય કે પ્રાઈવેટ બેંકો હોય, લોનની વસૂલી માટે તેમણે કડક પગલાંઓ ન ઊઠાવવા જોઈએ. જ્યારે પણ લોનની વસૂલી માટે સામાન્ય માણસને અપ્રોચ કરવામાં આવે તો માણસાઈ અને સેંસિટિવિટીને ધ્યાનમાં રાખવું જોઈએ.
RBIની ગાઈડલાઈન્સ શું કહે છે ?
RBIની ગાઈડલાઈન્સ અનુસાર બેંકનાં રિકવરી એજન્ટ ગ્રાહકને સવારે 8થી સાંજનાં 7 વાગ્યાની વચ્ચે જ કૉલ કરી શકે છ. ક્લાઈંટ દ્વારા કહેવામાં આવેલી જગ્યા પર જ લોન રિકવરી એજન્ટ મુલાકાત કરી શકે છે. જો ગ્રાહક પૂછે તો બેંકની તરફથી એજન્ટને આપવામાં આવેલી ID બતાવવાની રહેશે. બેંકે કસ્ટમરની પ્રાઈવસીને સૌથી વધુ મહત્વ આપવાનું રહેશે. ગ્રાહકની સાતે ફિઝિકલ કે મેંટલ હરેસમેંટ ન થવું જોઈએ. જો કોઈપણ ગ્રાહક સાથે આવું થાય છે તો તેની ફરિયાદ RBIમાં કરી શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir