બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / ભારત / Mohan Yadav became a minister in the government after becoming the owner of assets of 294 crores
Kishor
Last Updated: 06:50 PM, 25 December 2023
મધ્યપ્રદેશમાં ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જંગી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પોતાન નામે કરી શકી છે. ભાજપને જંગી જીત મળતા ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની નેતૃત્વવાળી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ સિવાય કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. પ્રદ્યુમ્નસિંહ તોમર, પ્રહ્રાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીત અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેત મંત્રી પદના શપલ લીધા છે.
ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે
આ સિવાય 6 નેતાઓએ રાજ્યમંત્રી અને 4 નેતાઓએ રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. સીએમ મોહન યાદવની કેબિનેટમાં સામેલ થનાર પ્રદેશના સૌથી અમીર ધારાસભ્ય ચૈતન્ય પણ સામેલ છે. ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે. તેની પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે
આ સિવાય તે ધારાસભ્યના રૂપમાં મળનાર સુવિધાઓ, વેતન અને ભથ્થાનો ત્યાગ કરી ચુક્યા છે. તેના છેલ્લા બે કાર્યકાળોમાં પણ તેને ધારાસભ્યના રૂપમાં કોઈ સુવિધા લીધી નથી. આ વખતે પણ રતલામથી ધારાસભ્ય ચુંટાયા બાદ તેને વેતન અને ભથ્થાનો ત્યાગ કરવાનું એલાન કરી દીધુ હતું. ચૈતન્ય કશ્યપ વર્ષે 37 લાખ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે તેમની પત્ની નીતા કશ્યપની આવક 2022-23માં 68 રૂપિયા જ બતાવવામાં આવી હતી. જો કે ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે. જે ત્રણ વખત રતલામથી ધારાસભ્ય રહી ચુક્યા છે.
2013થી અત્યાર સુધી 3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે
ચૈતન્ય કશ્યપ વર્ષ 2002થી 2013 સુધી ભાજપમાં ઘણા પદો પર રહીને જવાબદારી નિભાવી હતી. જેમાં એનજીઓ પ્રકોષ્ઠના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટી પ્રદેશના કોષાધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2013માં તેને ઉજ્જૈનની રતલામ સીટથી ચૂંટણીમાં જંપલાવ્યું અને અત્યાર સુધી સતત ત્રીજી વખત તેને આ સીટ મેળવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips