બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Modi addressed a massive public meeting in Sikar Rajasthan
Kishor
Last Updated: 04:27 PM, 27 July 2023
રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે જેના ભાગરૂપે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. રાજકીય પક્ષોના મોટા ગજાના નેતાઓનું પણ રાજસ્થાનમાં આવાગમન વધ્યું છે. જેમાં મહત્વની વાત છે કે વડાપ્રધાન છેલ્લા છ મહિનામાં સાતમી વખત રાજસ્થાનની મુલાકાતે દોડી ગયા હતા. આ દરમિયાન તેઓએ 27 જુલાઈના રોજ રાજસ્થાનના શિકરમાં એક જંગી જનસભા સંબોધી હતી. આ વેળાએ તેમણે વિપક્ષી ગઠબંધન પર વધુ એક વખત શાબ્દિક પ્રહાર કર્યો હતો.
#WATCH इन लोगों में अहंकार कूट-कूट कर भरा है। एक बार इन्होंने नारा दिया था इंडिया इज़ इंदिरा, इंदिरा इज़ इंडिया। तब देश की जनता ने इनका हिसाब चुकता किया था, इन्हें उखाड़ फेंका था। अब फिर इन लोगों ने वही पाप दोहराया है। ये कह रहे हैं UPA इज़ इंडिया, इंडिया इज़ UPA, इनका जनता फिर… pic.twitter.com/II7oW6mZlH
— ANI_HindiNews (@AHindinews) July 27, 2023
વડાપ્રધાન મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો કે...
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે I.N.D.I.A. ના લેવલ તળે તેઓ પોતાના જૂના કારનામા એટલે કે યુપીએસ સમયની લીલાઓ છુપાવવા માંગે છે. જો તેમને ખરેખર ભારતવાસીઓની ચિંતા હોય તો તેઓ વિદેશોને ભારતમાં દખલ દેવાનું કહે? તેઓએ વધુ એક જ સૂત્ર આપતા જણાવ્યું હતું કે 'ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇસ ઇન્દિરા' જે એ સમયે જનતાએ તેઓને ઉખાડી ફેંક્યા હતા. જોકે ફરી આ અહંકારી લોકોએ એવું કર્યું છે. તેઓ કહે છે કે યુપીએ જ ઇન્ડિયા છે. ઇન્ડિયા જ યુપીએ છે. જોકે જનતા વધુ એક વખત બહારનો રસ્તો બતાવે તેવો વડાપ્રધાન મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કોંગેસ છેતરપિંડી કરતી કંપનીઓની માફક નામ બદલે છે
કોંગ્રેસને આડે હાથ લેતા વડાપ્રધાન મોદીએ તેઓને છેતરપિંડી કરતી કંપનીઓની માફક નામ બદલવાનો પણ આરોપ લગાવી દીધો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે દિશા વિહીન પાર્ટી બની ગઈ છે અને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો છેતરપિંડી કરતી કંપનીઓની માફક પોતાનું નામ બદલી નાખ્યું છે. મોદીએ કહ્યું કે I.N.D.I.A.નામ દેશભક્તિ બતાવવા નહિ પરંતુ દેશને લૂંટવાના ઇરાદે રાખ્યું છે. નામ બદલાવી કોંગ્રેસ પોતાના કાર્યકાળ દરમિયાન લાગેલ આતંકવાદ સામે ઘૂંટણીએ પડી જવાનું કલંક દૂર કરવા માંગે છે. તેમ અંતમાં મોદી એ કહ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir