બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / વિશ્વ / Extra / masood-s-brother-says-sworn-on-attack-india

NULL / આતંકી મસૂદના ભાઇએ ઝેર ઓક્યું કહ્યું- ભારત પર હુમલો કરવા 35 આત્મઘાતીઓને લેવડાવ્યા સોગંદ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇસ્લામાબાદઃ આંતકી સંગઠન જૈશ એ મોહમ્મદે ભારતમાં આતંક ફેલાવવા નવી યોજના બનાવી છે. એક રેલીમાં મસુદ અઝહરના ભાઈ રાઉફે 35 આત્મઘાતીઓને ભારત પર હુમલો કરવા માટે સોગંદ લેવડાવ્યા હતા. આતંકી મસૂદ અઝહરના ભાઈ રઉફ અસગરે ભારત સામે ઝેર ઓક્યું હતુ. 

તેણે પ્રધાનમંત્રી મોદી સામે ઝેર ઓકતા 35 આત્મઘાતીઓને ભારતીય સેના પર હુમલાના સોગંદ લેવડાવ્યા હતા. પાકિસ્તાનમાં થયેલી એક સભામાં પાકિસ્તાની અને કશ્મીરી આત્મઘાતીઓ પણ જોડાયા હતા. જેમાં રઉફે ભારતને બરબાદ કરવા પોતાને 5000 આત્મઘાતીઓની જરૂર હોવાનું જણાવ્યું હતુ.

તેણે જણાવ્યું હતું કે રઉફે કહ્યું રબને મળવુ હોય તો બંદુક ઉઠાવો. આ ભાષણમા તેણે લાલ કિલ્લા પર કબ્જાની વાત કરી અને બાબરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહત્વનું છે કે રાઉફને ભારત સરકારે પઠાણકોટ અને નગરોટા હુમલાનો આરોપી બનાવ્યો છે ત્યારે તે પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ