બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / મનોરંજન / malyalam superstar sreenivasan shifted to ventilator after emergency cardiac surgery know more
Arohi
Last Updated: 11:43 AM, 8 April 2022
મલયાલમ ફિલ્મોના ફેમસ એક્ટર શ્રીનિવાસનની હાલત નાજુક છે. તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નેશનલ એવોર્ડ જીતી ચુકેલા શ્રીનિવાસનને ગયા 30 માર્ચે કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. જ્યાર બાદ 31 માર્ચે તેમની ઈમરજન્સી બાયપાસ સર્જરી કરવી પડી હતી.
31 માર્ચે હતો જન્મ દિવસ
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. જેના કારણે તેમને સ્ટેબલ કરવા માટે વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, શ્રીનિવાસન ટ્રિપલ વેસલ ડિઝીઝથી પીડિત છે. મહત્વની વાત એ છે કે 31 માર્ચે જ શ્રીનિવાસનનો 66મો જન્મ દિવસ પણ હતો.
સોશિય મીડિયા પર 'ગેટ વેલ સૂન'ના મેસેજ
શ્રીનિવાસનની હાલત નાજુક હોવાની ખબર આવતા જ ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ્ય થવાની કામના કરી રહ્યા છે. સોશિય મીડિયા પર 'ગેટ વેલ સૂન'ના મેસેજ પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર એક્ટર્સમાંથી એક શ્રીનિવાસને 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક્ટર હોવાની સાથે તે લોકપ્રિય સ્ક્રિપ્ટ રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે.
પરિવારમાં પત્ની અને બે દિકરા
પોતાના 50 વર્ષથી વધુ લાંબા કરિયરમાં શ્રિનિવાસને મોહનલાલની સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે. વર્ષ 1976માં એક્ટિંગ ડેબ્યુ કરનાર શ્રીનિવાસની સુપરહિટ ફિલ્મોમાં 'ગાંધીનગર 2 સ્ટ્રીટ', 'વરવેલપુ', અને 'નાડોડિક્કટ્ટૂ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પરિવારમાં શ્રીનિવાસનની પત્ની ઉપરાંત બે દિકરા વિનીત અને ધ્યાન પણ છે. બન્ને બાળકો પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips