બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / બિઝનેસ / વિશ્વ / Maldives decided to break the deal with India of surveying hyderogen level of sea
Vaidehi
Last Updated: 05:09 PM, 15 December 2023
ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે માલદીવનાં ક્ષેત્રીય જળનું હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનો કરાર રિન્યુ નહીં કરવામાં આવે.
શું છે આ કરાર?
આ કરાર 8 જૂન 2019નાં રોજ કરવામાં આવ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહનાં આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. કરાર અનુસાર ભારતને માલદીવનાં ક્ષેત્રીય જળનું અધ્યયન અને ચાર્ટ રીફ, લેગૂન, સમુદ્ર કિનારો, મહાસાગર ધારાઓ અને જ્વાળાઓનાં સ્તરનું હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પહેલો એવો દ્વિપક્ષીય કરાર હતો જે નવનિર્વાચિત માલદીવ સરકાર ઓફિશિયલ ધોરણે સમાપ્ત કરી રહી છે.
ભારતને આપવામાં આવી સૂચના
માલદીવનાં રાષ્ટ્રપતિ કાર્યાલયમાં સાર્વજનિક નીતિનાં સચિવ મોહમ્મદ ફિરુજુલ અબ્દુલ ખલીલે ગુરુવારે પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કહ્યું કે મુઈજ્જૂ સરકારે હાઈડ્રોગ્રાફિક કરારને રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે. આ કરારની અવધિ 7 જૂન, 2024નાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, " આ કરારની શરતો અનુસાર જો એક પક્ષ કરાર છોડવા ઈચ્છે છે તો કારારની સમાપ્તિનાં 6 મહિના પહેલા બીજા પક્ષને આ નિર્ણય અંગે સૂચિત કરવું પડશે. ફિરુજુલે કહ્યું કે ભારતને સૂચિત કરી દેવામાં આવ્યું છે કે માલદીવ આ કરારને આગળ વધારવા નથી ઈચ્છતું."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir