બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 08:23 PM, 29 June 2023
lord shiva favourite Rashi: તમામ દેવતાઓમાં ભગવાન શિવને ભક્તોની સૌથી નજીક માનવામાં આવે છે. માન્યતા છે કે, જો કોઈ ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી શિવલિંગ પર માત્ર જળ ચઢાવે છે તો ભોળાનાથ તેના પર પ્રસન્ન થઈ જાય છે.
બીજી તરફ, કેટલીક રાશિઓ એટલી ભાગ્યશાળી હોય છે કે તેમને હંમેશા મહાદેવના આશીર્વાદ મળે છે. ભગવાન શિવ હંમેશા તેની રક્ષા કરે છે અને મુશ્કેલીઓથી બચાવે છે. તો આવો જાણીએ કઈ 3 રાશિઓ છે જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે.
1. મેષ રાશિઃ
મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. જ્યારે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે તો ભગવાન શિવ સ્વયં તેનો ઉકેલ લાવે છે. આ રાશિઓથી મહાદેવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવ જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે અને પ્રગતિનો માર્ગ ખોલે છે. તમને ભવિષ્યમાં પણ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ મહિનામાં ગંગાના જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઇએ. મંદિરમાં જઈને ભોળાનાથના દર્શન કરવા અને જળ ચઢાવવાથી લાભ થશે.
2. મકર રાશિઃ
મકર રાશિના વતનીઓ પણ ભોળાનાથની પ્રિય રાશિ છે. આ રાશિના સ્વામી શનિદેવ છે અને તેમણે પણ ભગવાન શિવની પૂજા કરીને પ્રસન્ન કર્યા હતા. શિવજી આ રાશિના લોકો પર કૃપા વરસાવે છે મકર રાશિના લોકોને શ્રાવણ મહિનામાં ભગવાન શિવને જળ અને શમીના પાન ચઢાવવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન શિવ ચાલીસા અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરો.
3. કુંભ રાશિઃ
કુંભ રાશિ એ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છે. આ રાશિનો સ્વામી શનિ છે. કુંભ રાશિના લોકો સાચા મનથી થોડો પ્રયત્ન કરે છે અને ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થઇને તેમને આગળનો રસ્તો બતાવે છે. મહાદેવ આ રાશિના જાતકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનું વિશેષ ધ્યાન રાખે છે. ભોળાનાથની કૃપા બનાવી રાખવા માટે તમારે રૂદ્રાભિષેક કરવો જોઈએ. તમે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો. શિવષ્ટકનો પાઠ કરવો પણ તમારા માટે ફાયદાકારક રહેશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir