બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Khevna
Last Updated: 12:22 PM, 1 September 2022
ઝારખંડમાં જોવા મળ્યું ગણેશજીનું આધાર કાર્ડ
ઝારખંડનાં જમશેદપુરમાં ભગવાન ગણેશનો આધાર કાર્ડવાળો પંડાલ બનાવવામાં આવ્યો હતો, જેમાંઆ તેમની તસવીરની સાથે સાથે આધાર કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો છે. આ કાર્ડને સ્કેન કરવાથી ગણેશજીની તસવીર પણ આવે છે, જે જોઇને લોકો ઉત્સાહિત થઈ જાય છે અને સેલ્ફી પણ લેવા લાગે છે. આનાં માધ્યમથી એ સંદેશ આપવાની કોશિશ થઈ રહી છે કે આધાર કાર્ડ કેટલું મહત્વનું છે.
Jharkhand | A Ganesh Pandal in Jamshedpur has been made in the form of an Aadhar card which identifies the address of Lord Ganesha in Kailash & his date of birth during the 6th century #GaneshChaturthi pic.twitter.com/qupLStkut6
— ANI (@ANI) September 1, 2022
કાર્ડ સ્કેન કરતાં ગણેશજીનો ફોટો જોવા મળે છે
ઝારખંડમાં જમશેદપુરમાં ભગવાન ગણેશનો આ આધાર કાર્ડવાળો પંડાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભગવાન ગણેશના આધાર કાર્ડમાં તેમની તસવીર, આધાર નંબર, એડ્રેસ પણ આપવામાં આવ્યા છે. એડ્રેસ છે Shree Ganesh S/o Mahadev, Kailash Parvat, Top Floor, Near, Mansarover, Lake, Kailash Pincode- 000001.
આધાર કાર્ડ પર ગણેશજીની તસવીર સાથે એડ્રેસ અને આધાર નંબર પણ જોવા મળ્યો
આ કાર્ડ સ્કેન કરવા પર ભગવાન ગણેશની તસવીર પણ આવે છે, જેને જોઈને લોકો ઉત્સાહિત થઈ થતાં જોવા મળે છે. પૂજા પંડાલનાં સંયોજક સૌરભ કુમાર જણાવે છે કે તેઓ એકવાર કોલકાતા ગયા હતા. ત્યાં તેમણે જાતજાતના પૂજા પંડાલ જોયા હતા, જેનો સંબંધ સામાન્ય માણસનાં જીવન સાથે હતો. પંડાલનાં માધ્યમથી કોઈને કોઈ સંદેશ આપવામાં આવે છે, એ વાતને ધ્યાનમાં રાખીને તેમણે ભગવાન ગણેશનું આધાર કાર્ડ બનાવ્યું. આ માધ્યમથી તેઓ સંદેશ આપવાની કોશિશ કરી રહ્યા છે કે જેમણે આધાર કાર નથી બનાવડાવ્યું, તેઓ વહેલી તકે બનાવડાવી લે કેમકે આધાર કાર્ડ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ