બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Lata Mangeshkar had asked Rakshabandhan for a special promise from PM Modi
Ronak
Last Updated: 04:06 PM, 6 February 2022
લતા મંગેશકરના નિધનને લઈને આજે દેશ ભરના લોકોની આંખોમાં આસું છે. સરકાર દ્વારા પણ બે દિવસનો રાષ્ટ્રીય શોક ઝાહેર કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે લતા તાઈના પીએમ મોદી સાથે ઘણા સારા સંબંધો હતા. પીએમ મોદી તેમના પ્રશંસક હોવાની સાથે સાથે તેમના દીદી કહીને બોલાવતા હતા સાથે લતાજી પણ તેમનું ઘણું સન્માન કરતી હતી.
ક્યારેય લતા મંગેશકરનો જન્મદિવસ નહોતા ભૂલતા
વડાપ્રધાન મોદી ગમે તેટલા વ્યસ્ત કેમન હોય તેઓ 28 સપ્ટેમ્બર એટલેકે લતા મંગેશકરનો જન્મદિવસ ક્યારેય નહોતા ભૂલતા. તેઓ હંમેશા તેમના જન્મ દિવસે તેમને અભિનંદન પાઠવતા હતા. 2019માં વડાપ્રધાન મોદી જ્યારે વડાપ્રધાન મોદી વિમાન યાત્રા કરી રહ્યા હતા તે સમયે તેમણે પ્લેનમાંથી ફોન કરીને શુભકામનાઓ પાઠવી હતી.
પ્લેનમાં ટ્રાવેલ કરતી વખતે વીશ કરી હતી
ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એક ઓડિયો વીડિયો જાહેર કરવામાં જેમા વડાપ્રધાન મોદી લતા મંગેશકરને ફોન કરીને તેમના જન્મદિવસવની શુભકામના આપતા હતા. આ ઓડિયોની શરૂઆત પીએમ મોદીના અવાજથી થઈ હતી. જેમા તેઓ કહે છે કે હું પ્લેનમાં ટ્રાવેલ કરુ છું જેથી પહેલાથી તમને જન્મદિવલની શુભકામના આપું છું. કારણકે જ્યારે તમારો જન્મદિવસ હશે ત્યારે હું યાત્રામાંજ હોઈશ એટલે તમને પહેલાથી વિશ કરુ છું.
नमस्कार आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई. आपके लिए मेरी ये राखी. @narendramodi pic.twitter.com/Na9yGFVKke
— Lata Mangeshkar (@mangeshkarlata) August 3, 2020
મોદીજી વડાપ્રધાન બને તેવો વાયદો લતા તાઈએ માગ્યો હતો
ઉલ્લેખનીય છે કે બંને ભાઈ બહેનના સંબંધો ઘણા ખાસ હતા. વર્ષ 2013માં જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પુણેના એક કાર્યક્રમમાં લતામંગેશકરે કહ્યું હતું કે તેઓ મોદીજી દેશના વડાપ્રધાન બને. લતા તાઈ પીએમ મોદીથી એટલી પ્રભાવીત હતી કે તેમણે રક્ષાબંધન પર મોદીજી પાસેથી વાયદો લીધો હતો કે તેઓ પીએમ બને દેશને ઉંચાઈઓ પર લઈ જાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir