બ્રેકિંગ ન્યુઝ
'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન
ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો
મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો
રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ
રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
VTV / ભારત / Lakshagriha-Mazar Dispute: UP Court Gives Ownership Rights Over Land, Tomb In Baghpat To Hindu Side, Rejects Muslim Side's Sufi Shrine Claim
Hiralal
Last Updated: 09:31 PM, 5 February 2024
Duryodhana was 16+ when Bhima poisoning happened. Check this tweet for the screenshots from the chapter covering Bhima's poisoning and please highlight the part where Shakuni manipulated Duryodhana to do it. https://t.co/NXpARfjQ7C
— सूत्रधार - भारत की कहानियाँ (@MySutradhar) February 5, 2024
Lakshagriha conspiracy involved Duryodhana,…
ADVERTISEMENT
યુપીના બાગપતના બરનાવા ગામમાં આવેલો 108 વીઘા જમીનનો ટેકરો મહાભારત કાળના લાક્ષાગૃહ જાહેર થયો છે. હકીકતમાં હિંદુઓ આ જગ્યાને મહાભારત કાળનું લાક્ષાગૃહ ગણતાં હતા જ્યારે મુસ્લિમો તેને શેખ બદરુદ્દીનની દરગાહ ગણાવી રહ્યાં હતા. સિવિલ કોર્ટે આ જગ્યાને શેખ બદરુદ્દીનની દરગાહ નથી ગણી તેને બદલે લાક્ષાગૃહ હોવાનો ચુકાદો આપ્યો છે.
ADVERTISEMENT
UP : बागपत जिले के बरनावा में एक जगह है। हिन्दू इसे महाभारत का लाक्षागृह बताते हैं, जहां कौरवों ने पांडवों को जलाकर मारने का प्रयास किया। वहीं मुस्लिम इसे सूफी संत शेख बदरुद्दीन की दरगाह बताते हैं।
— Sachin Gupta (@SachinGuptaUP) February 5, 2024
53 साल बाद आज कोर्ट ने इस जमीन का मालिकाना हक हिन्दू पक्ष को दे दिया है। pic.twitter.com/ZtuXQdnSfx
શું છે 108 વીઘા જમીનનો ટેકરો
બરનાવા ગામમાં આવેલા લાક્ષાગૃહનું વર્ણન મહાભારતમાં પણ મળે છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોને જીવતા સળગાવી દેવા માટે કૌરવો દ્વારા આ જ ઠેકાણે લાક્ષાગૃહ બનાવાયું હતું અને તેમને જીવતા સળગાવાયા હતા પરંતુ તેઓ ચાલાકીથી નાસી છૂટ્યા હતા.
Govt must initiate archaeological excavations at Lakshagriha & Hastinapur @narendramodi @MinOfCultureGoI @ASIGoI @kishanreddybjp #Meerut #Hastinapur #Mahabharata #Archaeology https://t.co/Vuj4dofiAD
— Proud Bharatiya/गर्वित भारतीय (@ProudBharatiya6) February 5, 2024
મુઘલ શાસકોએ તોડફોડ કરી
મુઘલ શાસકો અહીં આવીને રાજ કરતા હતા ત્યારે તોડફોડ કરીને તેમને જે કરવું હોય તે કર્યું હતું. જુબાની અને પુરાવા બાદ કોર્ટને જાણવા મળ્યું છે કે, તે ખરેખર કબ્રસ્તાન નથી. તે 108 વીઘા જમીન છે. ઊંચો ટેકરો છે. પાંડવો અહીં આવ્યા હતા અને તેમને મારી નાખવા માટે લાખામંડપ બનાવાયો હતો, આ લાખામંડપ પર લાક્ષાગૃહ છે.
#BigBreaking:लाक्षागृह और मजार विवाद पर एडीजे कोर्ट का बड़ा फैसला, हिंदू पक्ष को मिला मालिकाना हक.
— Nehra (@Nehra_Singh80) February 5, 2024
100 बीघा जमीन और मजार पर हिंदू पक्ष को मिला मालिकाना हक.#Lakshagriha #BagPat pic.twitter.com/8qN3zN7lJE
1970થી ચાલતો હતો કેસ
મુકીમ ખાને આ મામલે 1970માં મેરઠ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જે હજુ પણ બાગપત કોર્ટમાં ચાલી રહ્યો છે. 1952માં ASIની દેખરેખમાં શરૂ થયું હતું. ખોદકામમાં મળેલા અવશેષો દુર્લભ શ્રેણીના હતા. ખોદકામમાં 4500 વર્ષ જૂના માટીના વાસણો મળી આવ્યા હતા. મહાભારત કાળ પણ આટલા જ વર્ષો જૂનો છે.
આ ટેકરા 30 એકરમાં ફેલાયેલો છે, ઊંચાઈ 100 ફૂટ છે
30 એકરમાં ફેલાયેલો વિશાળ ટેકરા છે. તેની ઊંચાઈ 100 ફૂટ છે. આ ટેકરાની નીચે એક ગુફા પણ છે. 2018માં ASIએ મોટા પાયે ખોદકામ શરૂ કર્યું હતું. અહીં માનવ હાડપિંજર અને અન્ય માનવ અવશેષો મળી આવ્યા છે. વિશાળ મહેલ અને વસાહતની દિવાલો પણ મળી આવી છે.
A lower court in U.P. settles title dispute over an ancient mound said to be the site of Lakshagriha from the Mahabharata era in favour of Hindus. The mound which lies in Baghpat district and running into acres is now wholly Hindu property thanks to extensive archaeological https://t.co/TrcnRfDWD3 pic.twitter.com/E3tk2XcIHm
— Anshika Shukla (@anshikashukla_) February 5, 2024
શકુની અને દુર્યોધને બનાવ્યું હતું લાક્ષાગૃહ
મહાભારતમાં એક વાર્તા છે કે દુર્યોધન હસ્તિનાપુરની ગાદી પર બેસવા માંગતો હતો. તેણે પાંડવોને બાળીને મારી નાખવાની યોજના બનાવી હતી અને દુર્યોધને તેના મંત્રી પાસે લાક્ષાગૃહનું નિર્માણ કરાવ્યું હતું. આ લક્ષાગૃહ લાખ, મીણ, ઘી અને તેલ મિક્સ કરીને બનાવવામાં આવ્યું હતું. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં રહેવાનો આદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રની સલાહથી જ પાંડવો લાક્ષાગૃહમાં રહેવા ગયા અને લાક્ષાગૃહમાંને આગ લગાડવામાં આવી, પણ પાંડવો નાસી છૂટ્યા.
પ્રયાગરાજથી 40 કિમી દૂર લાક્ષાગૃહ
લાક્ષાગૃહ પ્રયાગરાજથી ફક્ત 40 કિમી દૂર છે અને યોગી સરકાર 2025ના કૂંભ મેળા પહેલા આ જગ્યાને મોટા પ્રમાણમાં પ્રમોટ કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT