બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 10:37 AM, 6 April 2023
ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિઝીઝ જેને આપણે (Gerd)ના નામથી ઓળખીએ છીએ. આ એક ડાયજેસ્ટિવ ડિસઓર્ડર છે. આ સમસ્યામાં વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છાતીમાં બળતરા, ખાટ્ટા ઓડકાર, બ્લોટિંગ, ઉલ્ટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે આપણા પેટમાં રહેલું એસિડ ફરી ઈસોફેગસ નળીમાં પહોંચી જાય છે.
આ કારણે ભોજન નળીની અંદરની સપાટીમાં બળતરા થવાની સમસ્યા થાય છે. જણાવી દઈએ કે ડાયજેશનના પ્રોસેસમાં લોઅર ઈસોફેગલ સ્પિંકટર ખાવાને પેટમાં પાસ કરે છે અને ભોજન અને એસિડને ઈસોફેગસમાં પરત લાવવાથી રોકે છે. ગર્ડ મોટાભાગે ત્યારે થાય છે જ્યારે લોઅર ઈસોફેગસ સ્પિંકટર કમજોર થાય છે અને પેટની સામગ્રીને ઈસોફેસમાં જવાની પરવાનગી આપે છે.
ગર્ડ થવાના કારણ
અનહેલ્ધી ભોજનની આદતો અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ થવાની સંભાવના થાય છે. ભોજનની અમુક વસ્તુઓ જેવી કે ચોકલેટ, તળેલી વસ્તુઓષ સ્પાઈસી ફૂડ, કોફી, ચા આલ્કોહોલથી રિફ્લેક્સ અને છાતીમાં બળતરાની ફરિયાદ રહે છે. ત્યાં જ સિગરેટ પીવાથી પણ ઈસોફેગલ સ્પિંકટર સારી રીતે કામ નથી કરતું.
કોને થાય છે ગર્ડની સમસ્યા?
ગર્ડના લક્ષણ શું છે?
ગર્ડની સારવાર ન કરવા પર થઈ શકે છે આ મુશ્કેલીઓ
એસોફેજાઈટિસ
આ કંડીશનમાં ભોજન કરવાથી નળીમાં સોજા આવી જાય છે.
ઈસોફેગલ સ્ટ્રિક્ચર
આ કંડીશનમાં ભોજનની નળી પાતળી થઈ જાય છે જેના કારણે ભોજનને ગળવામાં મુશ્કેલી આવે છે.
શ્વાસ લેવામાં મુશ્કેલી
ગર્ડમાં જ્યારે તમે શ્વાસ લો છો તો પેટમાં રહેલું એસિડ ફેફસા સુધી પહોંચી જાય છે. આ કંડીશનમાં છાતીમાં દુખાવો, અસ્થમા જેવી સમસ્યા થાય છે.
ગર્ડની સારવાર શું?
જો સમય પર તેની સારવાર કરવામાં આવે તો તેને દવાઓથી ઠીક કરી શકાય છે. પરંતુ જો દવાઓથી ગર્ડ ઠીક ન થઈ શકે તો પ્રોટોન પંપ ઈન્હીબર્સથી સારવાર માટે યોગ્ય રીત માનવામાં આવે છે. તેના દ્વારા તમારા પેટમાં રહેલા એસિડને ઓછુ કરવામાં આવી શકે છે. તેના ઉપરાંત તમે H2 બ્લોકર્સની મદદથી એસિડના પ્રોડક્શનને ઓછુ કરી શકો છો. તેના ઉપરાંત એન્ટાએસિડની મદદથી પણ તેની સારવાર કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir