બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Priyakant
Last Updated: 01:41 PM, 15 April 2023
દિલ્હી લિકર પોલિસી મામલે CBIની નોટિસ મળ્યા બાદ હવે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, AAP નેતા અને દિલ્હીનાં CM કેજરીવાલે PM મોદી અને કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી બીજેપી બૂમો પાડી રહી છે કે દિલ્હીમાં દારૂનું કૌભાંડ થયું છે અને દેશની તમામ તપાસ એજન્સીઓએ બધું છોડીને તેની તપાસ શરૂ કરી દીધી છે.
Central agencies lying to courts, says Delhi CM Arvind Kejriwal on CBI summons
— ANI Digital (@ani_digital) April 15, 2023
Read @ANI Story | https://t.co/D0Vk4l7pX1#ArvindKejriwal #CBI #ExcisePolicyCase pic.twitter.com/UYx9cuAm4J
દિલ્હીના સીએમએ કહ્યું કે, દારૂનું કોઈ કૌભાંડ થયું નથી. આ લોકોએ જુઠ્ઠું બોલીને કેસ કર્યા અને કહ્યું કે દારૂનું કૌભાંડ છે. સાથે જ કેજરીવાલના આરોપો પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે હું પીએમ મોદીને કહું છું કે જો કેજરીવાલ ચોર છે, કેજરીવાલ ભ્રષ્ટ છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી.
કેજરીવાલે શું કહ્યું ?
#WATCH | Manish Sisodia is accused of destroying 14 of his phones. Now ED is saying that out of that 4 phones are with them and CBI is saying that 1 phone is with them, if he has destroyed those phones, then how did they (CBI & ED) get those phones. These agencies are lying to… pic.twitter.com/R8KdMVEsly
— ANI (@ANI) April 15, 2023
મેં નરેન્દ્ર મોદીને 1000 કરોડ રૂપિયા: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, આજે હું કહી રહ્યો છું કે, 17 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે મેં નરેન્દ્ર મોદીને 1000 કરોડ રૂપિયા આપ્યા હતા. તો શું આના આધારે પીએમની ધરપકડ થશે? છેવટે, કેટલાક પુરાવા આપવા પડશે અથવા તમારી જેમ જ ધરપકડ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે, હું પીએમ મોદીને કહું છું કે, જો કેજરીવાલ ચોર છે, કેજરીવાલ ભ્રષ્ટ છે તો દુનિયામાં ઈમાનદાર કોઈ નથી.
#WATCH | Tomorrow, they (CBI) have called me and I will definitely go. If Arvind Kejriwal is corrupt then there is no one in this world who is honest... If BJP has ordered CBI to arrest me, then CBI will obviously follow their instructions: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/1PbAD6QajT
— ANI (@ANI) April 15, 2023
કેજરીવાલના આરોપો પર શું કહ્યું ભાજપે ?
ભાજપે કેજરીવાલ પર પણ પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, 75 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે જે લોકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની વાત કરતા હતા તેઓ ભ્રષ્ટાચારમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. અરવિંદ કેજરીવાલના મંત્રીઓ જેલમાં ગયા અને તેઓ વિશ્વને જ્ઞાન વહેંચી રહ્યા છે. તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir