બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
VTV / ધર્મ / Keep these 5 essential items in the house, the treasury will be overflowing with rupees
Pooja Khunti
Last Updated: 08:45 AM, 7 February 2024
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક એવી વસ્તુઓ છે, જેને ઘરમાં રાખવાથી તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
ભગવાન ગણેશ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે માણસની દરેક સમસ્યાઓ દૂર કરે છે.
નાળિયેર
ઘરમાં હમેશા નાળિયેર રાખેલું હોવું જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
શંખ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના મંદિરમાં શંખ રાખેલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવાર ખુશ રહે છે.
વાંચવા જેવું: ઘરમાં આજથી જ વસાવી દો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ચીજ, તિજોરી પૈસાથી છલકાઇ જશે
માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. ક્યારેય ધનની કમી નહીં થાય.
વાંસળી
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના પૂજા ઘરમાં વાંસળી રાખવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army