બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Keep these 5 essential items in the house, the treasury will be overflowing with rupees

વાસ્તુ ટિપ્સ / નસીબનો દરવાજો ખૂલવો હોય તો ઘરમાં આ 5 વસ્તુ જરૂર રાખજો, તિજોરી રૂપિયાથી છલકાઈ જશે

Pooja Khunti

Last Updated: 08:45 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના મંદિરમાં શંખ રાખેલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવાર ખુશ રહે છે.

  • ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી
  • ઘરમાં હમેશા નાળિયેર રાખેલું હોવું જોઈએ
  • ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો 

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક એવી વસ્તુઓ છે, જેને ઘરમાં રાખવાથી તમારી આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. 

ભગવાન ગણેશ
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. જે માણસની દરેક સમસ્યાઓ દૂર કરે છે. 

નાળિયેર 
ઘરમાં હમેશા નાળિયેર રાખેલું હોવું જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. 

શંખ 
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના મંદિરમાં શંખ રાખેલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવાર ખુશ રહે છે. 

વાંચવા જેવું: ઘરમાં આજથી જ વસાવી દો વાસ્તુ સાથે જોડાયેલી આ ખાસ ચીજ, તિજોરી પૈસાથી છલકાઇ જશે

માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો 
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે. ક્યારેય ધનની કમી નહીં થાય. 

વાંસળી 
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના પૂજા ઘરમાં વાંસળી રાખવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ