બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Kapil Sibal gets emotional in court discussing Gujarat riots
Ronak
Last Updated: 08:26 PM, 10 November 2021
ગુજરાતમાં 2002માં જે કોમી રમખાણો ફાટ્યા હતા તેને લઈને જાકિયા જાફરીએ અરજી કરી હતી. જેની ચર્ચા કરતા સમયે વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલ ભાવુક થયા હતા. જેમા તેમનું ગળું રૂંધાઈ ગયું હતું અને આખો ઉભરાઈ ગઈ હતી. સાથે જ તેમણે 1947ના ભાગલા થયા તે કિસ્સાને યાદ કર્યો અને કહ્યું કે મે પાકિસ્તાનમાં મારી નાની ગુમાવી હતી. જેથી હુ પણ એજ નફરતનો શિકાર છું.
ધાર્મિક ભાવનાઓ પર મોટુ નિવેદન
સિબ્બલે આગળ કહ્યું કે NHRC તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે. તેને જોઈને એવું સ્પષ્ટ કહી શકાય કે SITનો ઉદ્દેશ માત્ર ગુલબર્ગા ન હતો. વધુમાં તેમણે કહ્યું કે ઘાર્મિક ભાવનાઓ ભડકાવીને લોકો સત્તા સ્થાપી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું કે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાની ઘટના જ્વાલામુખીના લાવા જેવી છે. જેમા બધુંજ બળી જાય છે.
55 હજાર પાના કોર્ટમાં રજૂ ન થયા: સિબ્બલ
સમગ્ર મામલે સિબ્બલે કહ્યું કે ફરિયાદ કોર્ટમાં દાખલ થયા પછી કોર્ટે કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવે. સાથેજ કોર્ટે કહ્યું આરોપી સામે કાર્યવાહી કરો તો ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરજો. બાદમાં તપાસ સિલબંધ રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવી.
અમદાવાદમાં જલ્દી કર્ફ્યું જાહેર કરવામાં ન આવ્યો: સિબ્બલ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કપિલ સિબ્બલે કહ્યું કે રમખાણોમાં જ્યારે તોફાન થયા ત્યારે કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો પરંતુ અમદાવાદમાં રાતે 12 વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવનામાં ન આવ્યો. હજારો લોકો સવારે ભેગા થઈ ગયા પોલીસ ઈચ્છતી તો કર્ફ્યું જાહેર કરી શકતી જેથી હિંસા રોકાઈ જતી. પરંતુ દરેક પરિસ્થિતીને નજર અંદાજ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir