બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / janmashtami 2023 do this upay in night shri krishna will bless you makes money

જન્માષ્ટમી 2023 / આવતીકાલે જન્માષ્ટમી: રાત્રિના સમયે કરી લો આ નાનકડું એવું કાર્ય, ખિસ્સા ક્યારેય નહીં થાય ખાલી

Manisha Jogi

Last Updated: 10:48 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમીએ રાત્રે કેટલાક ઉપાય કરીને આ સંકટ દૂર કરી શકાય છે. માનવામાં આવે છે કે, જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા રહે છે.

  • જન્માષ્ટમીએ રાત્રે કરો આ ઉપાય
  • આ ઉપાય કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે
  • ઉપરાંત આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે

હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસ કૃષ્ણપક્ષની આઠમના દિવસે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આ દિવસે ભક્તો વ્રત કરીને લડ્ડૂ ગોપાલની પૂજા કરે છે. ધાર્મિક શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતનો મહિમા ગાવામાં આવ્યો છે, જે એક હજાર એકાદશીના વ્રત સમાન છે. આ વ્રત કરવાથી તમામ પાપથી મુક્તિ મળે છે અને તમામ મનો કામના પૂર્ણ થાય છે. 

જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો, તો જન્માષ્ટમીએ રાત્રે કેટલાક ઉપાય કરીને આ સંકટ દૂર કરી શકાય છે. માનવામાં આવે છે કે, જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા રહે છે. 

  • જો તમે ધન સંકટથી પરેશાન છો, તો જન્માષ્ટમીએ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણને માખણ મિશરીનો ભોગ લગાવો. ભગવાન શ્રીકૃષ્ણને માખણ મિશરી ખૂબ જ પસંદ છે. આ પ્રકારે કરવાથી ઘરમાં નાણાંકીય વૃદ્ધિ થાય છે. 
  • જન્માષ્ટમીએ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણને પાનના પત્તા અર્પણ કરવા જોઈએ. બીજા દિવસે તે પત્તા પર કંકુતી શ્રીયંત્ર લખીને તિજોરીમાં મુકી દેવું જોઈએ. 
  • માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી દેવામાંથી મુક્તિ મળશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. 
  • બાળ ગોપાલને ખુ કરવા માટે જન્માષ્ટમીએ રાત્રે દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. માનવામાં આવે છે કે, આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ