બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 11:00 AM, 10 December 2023
ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે શનિવારે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતીઓથી ઘેરાયેલા રહો છો, તો તમને કેવું લાગે છે? વિદેશમંત્રી એસ.જયશંકરે આ સવાલનો મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, ગુજરાતીઓનો સાથ પસંદ અને તેમને આ ખૂબ જ સ્વાભાવિક લાગે છે.
વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે, ‘મને તે પસંદ છે, જે મારા માટે ખૂબ જ રસપ્રદ છે. ભારતમાં તમામ લોકોના કેટલાક મિત્ર દેશના અલગ અલગ હિસ્સાઓમાંથી હોય જ છે. જીવનના અલગ અલગ તબક્કામાં મારી આસપાસ ગુજરાતી પરિવાર રહેતા હતા. તેમની સાથે અમારા ખૂબ જ સારા સંબંધ હતા. જ્યારે હું રાજ્યસભા ચૂંટણી માટે ગયો. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વધુ જઉં છું, જે મને ખૂબ જ સ્વાભાવિક લાગે છે.’
વિદેશમંત્રી એસ.જયશંકરે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતીઓ સૌથી વધુ ગ્લોબલ છે, તેમનામાં આત્મવિશ્વાસ છે. તેમના વચ્ચે એક મજબૂત સામુદાયિક ભાવના છે. ભારતમાં તમામ લોકોમાં જોવા મળે છે, પરંતુ મને લાગે છે કે, ગુજરાતીઓમાં વધુ જોવા મળે છે. આ કારણોસર વિદેશમંત્રીની ચૂંટણી પણ ગુજરાત રાજ્ય દ્વારા થવી જોઈએ.’
વિદેશમંત્રી એસ.જયશંકરે X પર કાર્યક્રમના ફોટોઝ શેર કરીને જણાવ્યું કે, ‘દુબઈમાં ભારતય વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ સાથે વાતચીત કરીને ખુશ છું. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં સૌથી વધુ આગળ હશે. ભારતે ઘરેલુ સ્તર પર પ્રગતિ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરવાની સાથે સાથે G20ની અધ્યક્ષતા દરમિયાન પણ પ્રદર્શન કર્યું છે. જે ખૂબ જ કઠિન અને વિભાજનકારી ક્ષણમાં વિશ્વને સામાન્ય હિતની કોઈ બાબતે સહમત કરવાની ક્ષમતા ધરાવે છે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir