બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 09:04 AM, 16 December 2023
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયલી સુરક્ષાકર્મીઓથી એક મોટી ભુલ થઈ ગઈ છે. આઈડીએફના પ્રવક્તા ડેનિયલ હાગારીએ જણાવ્યું કે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF)એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવેલા પોતાના જ ત્રણ નાગરીકોને ખતરો સમજીને તેમના પર ગોળીબાર કરી દીધો. આ ઘટનામાં ત્રણેય નાગરીકોના મોત થઈ ગયા. ડેનિયલ હગારીએ કહ્યું કે આઈડીએફ આ દુખદ ઘટનાની જવાબદારી લે છે.
તેમણે કહ્યું, "આ ઘટના તે ક્ષેત્રમાં થઈ જ્યાં ઈઝરાયલી સૈનિકોએ આત્મધાતી હુમલાવરો સહિત ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો." ત્રણ ઈઝરાયલી બંધકોમાંથી બેની ઓળખ યોતમ હેમ અને સમર તલાલ્કના રૂપમાં થઈ છે. હેમને કેફાર અઝાથી બંધક બનાવવામાં આવ્યો હતો અને સમર તલાલ્કાનું નિરઆમથી અપહરણ થયું હતું. હાગારીના ત્રીજા બંધકના પરિવારના અનુરોધના કારણે તેમનું નામ બહાર પાડવામાં નથી આવ્યું.
ગોળીબાર બાદ સૈનિકોને ત્રણેયની ઓળખ શંકાસ્પદ લાગી
ત્રણ બંધક હમાસની કેદથી કેવી રીતે છુટ્યા હતા તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "ત્રણેય બચીને ભાગવામાં સફળ રહ્યા અને આતંકવાદીઓએ તેમને છોડી દીધા." આઈડીએફ પ્રવક્તાએ કહ્યું કે ગોળીબારીમાં ત્રણના મોત બાદ સૈનિકોને તેમની ઓળખ વિશે શંકા ગઈ. તેમના મૃતદેહોને તરત તપાસ માટે ઈઝરાયલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. જ્યાં તેમની ઓળખ ઈઝરાયલી નાગરિકોના રૂપમાં થઈ તેમણે હમાસના બંધક બનાવી લીધા હતા.
ડેનિયલ હગારીએ કહ્યું, "આ અમારા બધા માટે એક દુખદ અને દર્દનાક ઘટના છે અને જે પણ કંઈ થયું તેના વિશે આઈડીએફ જવાદાર છે." તેમણે કહ્યું કે આઈડીએફ અમારા સૈનિકોથી થયેલી આ ગંભીર ભૂલના કારણોની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હગારીએ આગળ કહ્યું કે આઈડીએફે તરત ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ એક દુખદ ઘટના છે. જે એક યુદ્ધ ક્ષેત્રમાં થઈ જ્યાં સૈનિકોએ હાલના દિવસોમાં અને આજે પણ ઘણા આતંકવાદીઓનો સામનો કર્યો અને એક મોટી લડાઈ લડી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir