બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Dharmishtha
Last Updated: 12:14 PM, 12 November 2020
એક તરફ તેજસ્વી પોતાના ધારાસભ્યોની સાથે બેઠક ગેમ પલટાવવાની રણનીતિની તૈયારીઓમાં લાગ્યા છે. બીજી તરફ સુપ્રીમો અને બહુ ચર્ચિત ચારા કૌભાંડ મામલામાં સાજા પામેલા લાલૂ પ્રસાદે રાંચીમાં રિમ્સ નિર્દેશકના કેલી બંગલેથી પોતાના સેવાદારોના માધ્યમથી બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની કમાન સંભાળનારા તેજસ્વી પ્રસાદને એમ કહીને સાંત્વના આપી છે કે તમામ વિપરીત પરિસ્થિતિમાં ચૂંટણીમાં પાર્ટી પ્રદર્શન સંતોષજનક રહ્યું છે. લાલૂએ કહ્યું કે અન્ય દળોનું મહત્વ પણ વધ્યું છે. આવી સ્થિતિમાં ગઠબંધનની રાજનીતિમાં એનડીએમાં સમાવિષ ભાજપ અને જેડીયૂ ઉપરાંત 2 અન્ય દળોનું મહત્વ વધ્યું છે. આવી સ્થિતિમાં ગઠબંધનની રાજનીતિમાં સંભાવનાઓ સતત વધતી રહે છે.
તેજસ્વી , રાબડી, તેજપ્રતાપ યાદવ અને મનોજ ઝા ઉપરાંત અને નેતા આરજેડી ધારાસભ્ય દળની બેઠમાં ભાગ લેવા 10 સર્કુલ રોડ પર પહોંચ્યા છે. તેમજ અનેક આરજેડી નેતા રાબડી આવાસ પહોંચ્યા છે. આરજેડીના મહાસચિવ આલોક મહેતાએ આ દરમિયાન કહ્યું કે આરજેડીના ધારાસભ્યો ઉપરાંત મહાગઠબંધનના ધારાસભ્યો પણ બેઠકમાં રહેશે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામો અને આગળ શું થઈ શકે તેના પર ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં 75 સીટો સાથે આરજેડી મોટી પાર્ટી બની છે. આ પાર્ટી માટે જનસમર્થન બતાવવાની આ સુવર્ણ તક છે. જીતથી થોડી જ દુર રહેલી આરજેડીના પરિણામથી હકિકતમાં પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ ઘણા નિરાશ છે. ત્યારે લાલૂ યાદવ બિહાર ચૂંટણી પરિણામ બાદ હાલની રાજનીતિક પરિસ્થિતિઓ અને ગઠબંધનોની રણનીતિઓની સંભાવનાને તપાસી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુંસાર દીકરા તેજસ્વીને અન્ય નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરવાના નિર્દેશ આપ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ