બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 12:36 PM, 15 March 2024
હાર્દિક પંડ્યા વિશ્વ કપ 2023 વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યાર બાદ તે ઘણા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા. પરંતુ હવે પંડ્યા મેદાન પર વાપસી કરી ચુક્યા છે. પરંતુ તે ડોમેસ્ટિક ક્રિકેટમાં નહીં રમે. ત્યાં જ શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે ખૂબ જ આલોચનાનો સામનો કરવો પડ્યો. આટલું જ નહીં આ ખેલાડીઓને બીસીસીઆઈએ કોન્ટ્રેક્સમાં પણ નથી જોયા.
હાલમાં જ પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમારે પંડ્યા પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે બધા ખેલાડીઓની સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. પંડ્યા અલગ નથી. તેમણે પણ ઘરેલુ ક્રિકેટમાં રમવું જોઈએ.
પ્રવીણ કુમારે શુભાંકર મિશ્રા યુટ્યુબ ચેનલ પર કહ્યું, "હાર્દિક પંડ્યા શું ચંદ્ર પરથી ઉતરીને આવ્યા છે? તેમને પણ રમવું પડશે. શું તેમના માટે અલગ નિયમ છે? બોર્ડને તેમને પણ ધમકાવવા જોઈએ. તેમણે ત્રણેય ફોર્મેટ્સમાં રમવું જોઈએ."
મહત્વનું છે કે પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડના સામે રમી હતી. ત્યાં જ છેલ્લી વનડે મેચ ઓક્ટોબર 2023માં રમાશે. તે તેના બાદ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાથી બહાર થઈ ગયા.
વધુ વાંચો: કોઇ કોમેન્ટેટર તો કોઇ રાજનેતા..., ક્યાં છે 2008ના એ IPL વિજેતા, જેમનો એકસમયે હતો દબદબો
હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે. તેમને ટીમના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. પંડ્યા તેના પહેલા ગુજરાત ટાઈટન્સ માટે રમતા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir