બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 rohit sharma auction latest update will hitman leave mumbai indians
Arohi
Last Updated: 02:16 PM, 20 December 2023
IPL 2024નું મિની ઓક્શન 19 ડિસેમ્બરે સમાપ્ત થયું. બધી આઈપીએલ ટીમોના માલિકોએ ખૂબ જ પાણીની જેમ પૈસા વહાવ્યા. ઓક્શનના બાદ સવાલ ઉઠે છે કે શું ટ્રેડ વિંડો ખુલ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ ટીમથી અલગ થઈ શકે છે. હવે આજ મામલા પર એક મોટી અપડેટ સામે આવી છે.
What If 🤔 #MI #CSK #IPL2024 pic.twitter.com/wmrIauLv4U
— S.Badrinath (@s_badrinath) December 16, 2023
મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ અને જસપ્રીત બુમકાહને લઈને અફવા વાળી રિપોર્ટ મીડિયામાં ચાલી રહી છે. તે ક્યાંય નથી જઈ રહ્યા અને આ બધા ખેલાડીઓને મુંબઈની ટીમ પોતાની સાથે જ રાખશે.
આ અધિકારીએ એમ પણ જણાવ્યું કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવા પહેલા બધા ખેલાડીઓની સહમતિ લેવામાં આવી હતી. તેમાં રોહિત શર્મા ખુદ શામેલ હતા. માટે બાકીની બધી વસ્તુઓ પાયાવિહોણી છે. દરેક ખેલાડીએ આ નિર્ણય પર સહમતિ બતાવી છે.
પંડ્યાના કેપ્ટન બનતા જ ઉઠ્યા હતા રોહિતના ફ્યુચર પર સવાલ
મુંબઈ ઈન્ડિયન્સના ગુજરાત ટાઈટન્સની ટીમે હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યું. હવે તે મુંબઈની કેપ્ટન્સી કરશે. પંડ્યા જેવા ટ્રેડ થયા ત્યાર બાદથી મીડિયામાં એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે તે મુંબઈના કેપ્ટન બની શકે છે.
રોહિતને જ્યારે કેપ્ટન્સીમાંથી હટાવવામાં આવ્યા તો તેની જાહેરાત પણ મુંબઈ ઈન્ડિયન્સે કરી. રોહિતને આમ કરવાનો મોકો નથી આપવામાં આવ્યો. ત્યાર બાદ તો ઘણા ફેંસ ભડક્યા છે.
2013થી મુંબઈની કેપ્ટન્સી કરતા રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું છે. જે રીતે રોહિત પાસેથી કેપ્ટન્સી લેવામાં આવી છે તેના બાદથી જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી રહી છે કે રોહિત શર્માને દિલ્હી કેપિટલ્સની ટીમ ટ્રેડ કરવા માંગે છે. આ બધા મુદ્દા પર હવે ફ્રેંચાઈઝીના આ અધિકારીએ પૂર્ણ વિરામ લગાવી દીધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir