બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 hardik pandya talked gujarat titans join mumbai indians coach ashish nehra
Arohi
Last Updated: 12:06 PM, 22 December 2023
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન બની ગયા છે. આતો તમને ખબર જ હશે. આ વાતનું એલાન થયે અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ચુક્યો છે. પરંતુ તેની ચર્ચા હજુ પણ ક્રિકેટની ગલિઓમાં ચાલી રહી છે. તે એટલા માટે કારણ કે હાર્દિકે MIમાં જે ખેલાડીની જગ્યા લીધી છે. તે IPL ઈતિહાસના સૌથી સારા કેપ્ટનમાંથી એક છે.
પરંતુ આજે હાર્દિક પંડ્યાના ગુજરાત છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત ટાઈટન્સના કોચ આશીષ નહેરાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમમે જણાવ્યું છે કે હાર્દિકના ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જવાના નિર્ણય પહેલા GTમાં શું થયું હતુ? પડદાના પાછળની સ્ટોરી સામે આવી છે.
આશીષ નહેરાએ જણાવી પડદા પાછળની વાત
આશીષ નહેરાએ કહ્યું, "હાર્દિક પંડ્યા એવી ટીમમાં પરત નથી ગયા જેનું નામ સાંભળીને કે તેમનો આ નિર્ણય પર આશ્ચર્ય થાય. તે ઘણા વર્ષો સુધી તે ટીમ માટે રમ્યા છે. તેમણે ત્યાં પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. GTમાં અમારા મેનેજમેન્ટનું વિચારવું છે કે જો કોઈ ખેલાડી ક્યાંક બીજે જવા માંગે છે તો ઠીક છે. તે ખેલાડીને અંતતઃ ખુશ રહેવું જોઈએ. કારણ કે તે તેના કારણે જ બીજી ટીમમાં વાપસી કરી રહ્યા છે. હાં એ વાત તો સાચી છે કે હાર્દિક પંડ્યાનું રિપ્લેસમેન્ટ મળવું મુશ્કેલ છે. પરંતુ અમે તેના માટે અમારો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir