બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / વિશ્વ / India is expected to lose 6500 millionaires in 2023 says the HNI report, China secured the first rank
Vaidehi
Last Updated: 09:50 AM, 23 September 2023
દરવર્ષે લાખો લોકો વધુ સારી રોજગારી માટે વિદેશ જતાં હોય છે પરંતુ આ વચ્ચે એવા હજારો અમીરો છે કે જે દરવર્ષે પોતાનો દેશ છોડીને વિદેશ વસી જાય છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે પર મોટી સંખ્યામાં અમીરો ભારત છોડી શકે છે. પરંતુ સૌથી વધુ ચિંતા તો ચીનને હશે. કારણકે ચીન બાદ આ લિસ્ટમાં ભારત બીજા ક્રમે આવે છે.
કરોડપતિ પોતાનો જ દેશ છોડી રહ્યાં છે
હેનલે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર 2023માં 6500 હાઈ નેટવર્થ ઈંડિવિઝ્યુઅલ્સ HNI દેશ છોડીને જઈ શકે છે. જો કે ગયા વર્ષે આ આંકડો 7500 હજારનો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોતાના દેશને છોડીને બીજા દેશમાં વસવા જતાં લોકોમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે. જ્યાં દરવર્ષે 13500 અમીરો પલાયન કરે છે. જ્યારે 2022માં 10800 અમીર ચીન છોડીને બીજા દેશણાં વસી ગયાં હતાં. આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર બ્રિટન છે જ્યાં આ વર્ષે 3200 કરોડપતિઓ દેશ છોડી શકે છે. જ્યારે ચોથા ક્રમ પર આવેલ રશિયા 3000 હજાર HNI અન્ય દેશોમાં જઈને વસે તેની સંભાવના છે.
અમીરોમાં પલાયનનો ટ્રેન્ડ
જો કે જાણકારોનું માનવું છે કે કરોડપતિઓનું દેશ છોડવું કોઈ મોટી વાત નથી. તેની પાછળ દલીલ એ છે કે 2031 સુધી કરોડપતિઓની આબાદી 80% જેટલી વધી શકે છે. આ દરમિયાન ભારત દુનિયાનાં સૌથી ઝડપથી વધી રહેલ વેલ્થ માર્કેટની રેસમાં હશે. આ સાથે જ ફાઈનેંશિયલ સર્વિસિઝ, ટેકનોલોજી અને ફાર્મા સેક્ટરમાંથી સૌથી વધુ કરોડપતિઓ નિકળશે. તેવામાં ભારતમાંથી જેટલા અમીરો ઓછું પલાયન કરે તે ફાયદાકારક છે.
કરોડપતિઓ શા માટે છોડે છે પોતાનો દેશ?
ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોની જટિલતાઓને લીધે દરવર્ષે હજારો અમીર લોકો દેશ છોડીને જતાં રહે છે. દુનિયાભરનાં અમીરો ઑસ્ટ્રેલિયા, દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ કરે છે કારણકે ત્યાં ટેક્સ સંબંધિત નિયમો કડક નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir