બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / India did right Manmohan Singh backed Modi government on this issue
Arohi
Last Updated: 11:46 AM, 9 September 2023
એક ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે જી-20, ચંદ્રયાન મિશન, આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની ભુમિકા, ચીનનો સીમા વિવાદ અને દેશના પડકારો પર વાત કરી છે. યુક્રેન-રશિયા યુદ્ધ પર ભારતના વર્તનને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ યોગ્ય ગણાવી ચુક્યા હતા.
હવે એક ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે કહ્યું છે. "નવી વિશ્વ વ્યવસ્થાને સંચાલિત કરવામાં ભારતની મહત્વની ભુમિકા છે. યુક્રેન પર રશિયાના હુમલામાં શાંતિની અપીલ કરવાની સાથે સાથે ભારતે પોતાના આર્થિક હિતો અને સંપ્રભુતાને પ્રાથમિકતા આપીને યોગ્ય નિર્ણય કર્યો છે."
ભારત આ વર્ષે એટલે કે 2023માં જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ આયોજન દ્વારા ભારત પોતાની વૈશ્વિક સાખાને મજબૂત કરવા માંગે છે.
અર્થવ્યવસ્થાનો પડકાર
કોરોના બાદ ચીન સહિત દુનિયાની ઘણી અર્થવ્યવસ્થાઓ પડકારોનો સામનો કરી રહી છે. 2008માં પણ દુનિયાના મોટાભાગના દેશ નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાર બાદ જી-20નું હાલનું ફોર્મેટ બહાર આવ્યું. ત્યારે મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા. જી-20 દુનિયાના આર્થિક રીતે શક્તિશાળી 20 દેશોનો સમૂહ છે.
મનમોહન સિંહને ભારતના આર્થિક સુધારા માટે ઓળખવામાં આવે છે. મનમોહન સિંહના વખાણ કરવામાં સત્તા પક્ષના લોકો પણ શામેલ છે. નવેમ્બર 2022માં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પણ કહ્યું હતું કે આર્થિક સુધારાઓ માટે દેશ મનમોહન સિંહનો દેવાદાર રહેશે.
જી-20ની અધ્યક્ષતા ખુશીની વાત
એવામાં જી-20 સમિટ દિલ્હીમાં શરૂ થવાના એક દિવસ પહેલા મનમોહન સિંહે કહ્યું, "હું ભારતના ભવિષ્યને લઈને ચિંતાથી વધારે આશાવાદી છું. પરંતુ આ આશાવાદ ભારતના એક સુમેળભર્યા સમાજ બનવા પર નિર્ભર કરે છે."
મનમોહન સિંહે કહ્યું કે તેમના જીવનકાળમાં ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ ખુશીની વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir