બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / સુરત / In the case of the fire accident in Surat's Ether Company, the negligence of the Disaster Mamlatdar fell heavily
Priyakant
Last Updated: 11:41 AM, 1 December 2023
Surat Sachin GIDC Fire : સુરતમાં એથર કંપનીમાં આગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એથર કંપનીમાં આગ મામલે બેદરકારી દાખવનાર મામલતદાર સામે કલેક્ટરે કાર્યવાહી કરી છે. સુરતમાં એથર કંપનીમાં આગની જાણ કલેક્ટરને ન કરનાર મામલદાર પાસેથી ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ છીનવી લેવાયો છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે.
સુરતની એથર કંપનીમાં તાજેતરમાં લાગેલી આગમાં 7 લોકોના મોત હત્યા છે. આ તરફ હવે કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે. વિગતો મુજબ કલેક્ટરે ડિઝાસ્ટર મામલતદારનો ચાર્જ આશિષ નાયક પાસેથી છીનવી લીધો છે. આ સાથે નવા ડિઝાસ્ટર મામલતદાર તરીકે પ્રતિક જાખડને ચાર્જ સોંપાયો છે. મહત્વનું છે કે, મામલતદાર આશિષ નાયકે આગની જાણ કલેક્ટરને ન કર્યાનો ખુલાસો થયો છે. આ તરફ ગંભીર ઘટનામાં બેદરકારીને લઇ મામલતદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
BIG BREAKING | સુરતની સચિન GIDC એથર કંપનીમાં ભીષણ બ્લાસ્ટ: 20થી વધુ કામદારો દાઝ્યાં, આગે વિકરાળ રૂપ ધારણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે હાજર, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા #gujaratnews #suratnews #GIDC #fire #vtvgujarati pic.twitter.com/eFLMdP2zlD
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 29, 2023
શું હતી સમગ્ર ઘટના ?
સુરતમાં સચિન GIDCની એથર કેમિકલ કંપનીમાં આગ બાદ કંપનીમાંથી 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા. મહત્વનું છે કે, કંપનીમાં લાગેલ આગમાં 27 કર્મચારી દાઝ્યા હતા. જેમાં 7 કર્મચારી ગુમ થયા બાદ હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. અહીં એ પણ સામે આવ્યું છે કે, કંપનીના સંચાલકો, પોલીસે 7 કર્મચારીઓ ગુમ હોવાની વાત છુપાવી હતી. મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા છે. આ સાથે આ આગની ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાનું પણ ખૂલ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir