બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / In Pawar Play After NCP Coup, Uncle vs Nephew, Rival Sackings
Hiralal
Last Updated: 05:57 PM, 3 July 2023
અજિત પવારના બળવાના દિવસ બાદ શરદ પવારની આગેવાનીવાળી NCPમાં ગજબનો ખેલ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે એક તરફ શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનિલ તટકર જેવા દિગ્ગજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં. એનસીપીએ અજિત પવારની સાથે ગયેલા 9 ધારાસભ્યોને પણ બરખાસ્ત કરીને બાકી બચેલાના વફાદારીના ફોર્મ ભરાવ્યાં છે.
We've taken this decision for the betterment of Maharashtra, says Ajit Pawar, NCP leader & Deputy CM. pic.twitter.com/ll8GLJtKyX
— ANI (@ANI) July 3, 2023
Ajit Pawar has been unanimously elected as the leader of the legislature party. We have informed Maharashtra Assembly Speaker about our decision: NCP leader Praful Patel pic.twitter.com/QifP94eQ9f
— ANI (@ANI) July 3, 2023
અજિત જૂથે સુનિલ તટકરને બનાવ્યાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ
શરદ પવારના એક્શન બાદ અજિત છાવણીએ પણ વળતો વાર કરીને સુનિલ તટકરને એનસીપીના પ્રદેશાધ્યક્ષ જાહેર કર્યાં હતા.
અત્યાર સુધી જયંત પાટીલ એનસીપીના પ્રદેશ પ્રમુખ હતા.
Maharashtra | "Have you forgotten that Sharad Pawar is the party's national president?," says Ajit Pawar on being asked who will be NCP national president now. pic.twitter.com/ypj9OuklCp
— ANI (@ANI) July 3, 2023
ઉદ્ધવ ઠાકરે સાથે જે થયું તે શરદ પવાર સાથે થયું
આ રીતે એક વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જે થયું હતું, હવે શરદ પવાર સાથે પણ કંઇક આવું જ થઇ રહ્યું છે. તો બીજી તરફ શરદ પવારે પ્રફુલ્લ પટેલને એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે.
અજિત પવારે કર્યું નવા ગઠબંધનનું એલાન
અજિત પવારે ભાજપ અને શિવસેના સાથે એક નવા ગઠબંધનનું એલાન કર્યું છે. આ નવા ગઠબંધનમાં ભાજપ, શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ રહેશે જેને 'મહાયુતિ' નામ આપવામાં આવ્યું છે. અજીત પવારે કહ્યું કે અમે મહારાષ્ટ્રના ઉત્કર્ષ માટે આ નિર્ણય લીધો છે.
NCPના અધ્યક્ષ કોણ, અજિત પવારે આપ્યો જવાબ
એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષના નામ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
NCPમાં કટોકટીમાં આજનો ઘટનાક્રમ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir