બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 12:34 AM, 12 June 2023
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનની કારમી હાર બાદ ટ્રોફીનું ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. ચાહકોની 10 વર્ષની ટ્રોફી માટેની રાહનો અંત લાવવામા ટીમ ઇન્ડિયા નિષ્ફળ નીવડી હતી. ગત વખતે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર અપ બનીને સંતોષ માની રહેલી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે પણ હાર ભોગવી આમ જ સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય ટીમને છેલ્લી વખત મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ICC ટ્રોફી મળી હતી.
Rohit Sharma has been our best test batsman in recent years but he has a habit of throwing his wicket away. Which simply unacceptable at this level especially when you are captain.
— Satyam (@Puchuu17) June 11, 2023
રોહિત શર્માની કેપ્તનશીપ પર પણ ખતરો
ટીમ ઈન્ડિયાએ 2013ની ઈંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટાઇટલ જીત્યું હતું. ત્યારથી, વિરાટ કોહલી અને રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારત ICC ટ્રોફી માટે સખત સંઘર્ષ કરી રહ્યું છે. છતાં કામિયાબી ધૂંધળી દેખાઈ છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બે ICC ટૂર્નામેન્ટમાં ભારત સફળતાથી જયોજનો દૂર રહ્યું હતું. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સિવાય ઉપરાંત ગત વર્ષે T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં મળેલી હાર પણ તેમા સમાવિષ્ટ છે. જેને લઈને હવે રોહિત શર્માની કેપ્તનશીપ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ટૂર્નામેન્ટમાં જ નહીં પરંતુ ગયા વર્ષે એશિયા કપમાં પણ ભારતને હારનો સામનો કરવાની નોબત આવી હતી. ખાસ વાત એ છે કે ટીમ ફાઇનલમાં પણ જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. જેને લઈને હવે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ICC ODI વર્લ્ડ કપ રમાવાનો છે. ત્યારે આ મેચમાં રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે આ છેલ્લી તક માનવામાં આવે છે. જો આ દરમિયાન કોઈ કારણોસર ટીમ ટ્રોફી જીતવાથી દુર રહી તો બીસીસીઆઈએ કેપ્ટનશીપ વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir