બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / I was present there when Babri structure was demolished: Remembering the days of this Sant movement in Gujarat, he said – Ravana's army was defeated.
Vishal Khamar
Last Updated: 01:59 PM, 7 January 2024
અયોધ્યા ખાતે આગામી તા. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સંતો મહંતો સહિત રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સરસા સત કૈવલ મંદિરનાં ગાદીપતિ અવિચલદાસ મહારાજને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
4000 જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છેઃ અવિચલદાસ મહારાજ
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર જે રામ મંદિર બની રહ્યું છે. તેનો પ્રથમ તબક્કો રામ લલા ભવનમાં 22 તારીખે બિરાજમાન થશે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે થવાનું છે. અને તેમાં ભારતભરનાં જે સંતો જવાનાં છે તેમાં હું પણ છું. આ કાર્યક્રમમાં 4000 જેટલા સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું એમને સૌથી વિશેષ આનંદ હોયએ સ્વાભાવિક છે. રામ જન્મભૂમિ સંધર્ષમાં હું શરૂઆથી જોડાયેલો છું. જ્યારે બધાને 12 દિવસ જેલમાં પુરવામાં આવ્યા હતા. તે સમયે હું પણ તેઓની સાથે જેલમાં ગયો હતો. તેમજ જે સમયે બાબરી ઢાંચો પડ્યો તે સમયે પણ હું ત્યાં હાજર હતો.
મુલાયમસિંહ યાદવે ક્રૂરતાપૂર્વક રામજન્મભૂમિ આંદોલન દબાવવાનો પ્રયાસ કર્યો હતોઃ અવિચલદાસ મહારાજ
22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીને લઈ અનેક સંતો મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અવિચલદાસ મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. સરસા સત કૈવલ મંદિરનાં ગાદીપતિ અને સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ દ્વારા આ બાબતે જણાવ્યું હતું કે, હું રામ જન્મ ભૂમિ સંઘર્ષમાં હું પ્રથમથી જ જોડાયેલો છું. મુલાયમસિંહ યાદવે ક્રૂરતાપૂર્વક રામજન્મભૂમિ આંદોલન દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે નાસ્તિક લોકો રાવણ કરતા પણ શક્તિશાળી લાગતા હતા. અયોધ્યામાં નિર્માણ પામેલ મંદિર માત્ર મંદિર નથી. રામ રાજ્યનું નિમિત્ત છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા અવસરમાં જવાનો મોકો શબ્દોમાં વર્ણવી શકાય નહી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir