બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ધર્મ / hindu marriage rituals why sindoor applying on mang by ring according to jyotish vigyan
Arohi
Last Updated: 11:45 AM, 4 July 2023
હિન્દૂ ધર્મમાં મહિલાઓ દ્વારા લગાવવામાં આવતા સિંદૂરને સુહાગની નિશાની માનવામાં આવે છે. આ વિવાહનું પ્રતીક હોય છે. વિવાહ વખતે જ્યારે વરરાજા દુલ્હનની માંગમાં સિંદૂર ભરે છે ત્યારે તે વિવાહ પૂર્ણ માનવામાં આવે છે. હિંદૂ લગ્નમાં સિંદૂરનું સાંસ્કૃતિક મહત્વ છે. વિવાહમાં દુલ્હાને વિંટી દ્વારા દુલ્હનની માંગમાં સિંદૂર ભરતા જોયા હશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ પ્રથાનું મનુષ્યના જીવનમાં ખૂબ ખાસ મહત્વ હોય છે. હિન્દૂ ધર્મમાં વિંટીથી સિંદૂર ભરવું સૌભાગ્યને વધારનાર માનવામાં આવે છે. વિંટીથી સિંદૂર લગાવવાના ઘણા પ્રતીકાત્મક અર્થ છે. વિંટી પતિનો પોતાની પત્નીના પ્રત્યે પ્રેમ અને પ્રતિદ્ધતાને દર્શાવે છે.
વિંટીથી માંગમાં સિંદૂર લગાવવાનું મહત્વ
દૂલ્હા દ્વારા દુલ્હનની માંગમાં સિંદૂર લગાવવાનું પ્રતીકાત્મક અર્થ એ થાય છે કે વિંટીથી માંગ ભરવાના ઘણા અન્ય લાગભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સિંદૂરનો લાલ રંગ જીવનથી ખરાબ શક્તિઓને દૂર રાખે છે. જ્યારે વિંટી પત્નીના સ્વાસ્થ્યની રક્ષા કરે છે.
હિન્દૂ ધર્મમાં વિંટીથી સિંદૂર લગાવવાની પ્રથા ઘણા વર્ષે જુની છે. જે આજે પણ હિંદૂ સંસ્કૃતિઓમાં વ્યાપક રૂપથી પ્રચલિત છે. તે પ્રેમ, પ્રતિબદ્ધતા અને સુરક્ષાનું પ્રતીક છે અને આ વિવાહિત મહિલાઓને પણ પોતાની ઓળખ આપવાની રીત છે.
દામ્પત્ય જીવનમાં પ્રેમના સંકેત આપે છે વિંટી
વિવાહ વખતે જ્યારે વિંટીથી માંગ ભરવામાં આવે છે તો આ પતિનો પોતાની પત્નીના પ્રત્યે પ્રેમ બતાવે છે. વિંટીને દામ્પત્ય જીવનના અટૂટ પ્રેમની નિશાની માનવામાં આવે છે.
વિંટીથી સિંદૂર લગાવીને પતિ-પત્નીના પ્રત્યે પોતાની પ્રતિજ્ઞાને દર્શાવે છે કે તે તેને હંમેશા પ્રેમ કરેશે અને કોઈ પણ પરિસ્થિતિમાં પત્નીનો સાથ નહીં છોડે.
શુભતા અને સૌભાગ્યનું પ્રતીક છે વિંટીથી સિંદૂર લગાવવું
હિન્દૂ ધર્મમાં વિવાહિત સ્ત્રી માટે સિંદૂર સૌભાગ્ય, સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યાં વિવાહમાં દુલ્હો વિંટીથી દુલ્હનની માંગમાં સિંદૂર લગાવે છે. ત્યારે તે જીવનમાં શુભતા અને સૌભાગ્ય લાવે છે.
માન્યતા છે કે તે નવદંપત્તિના જીવનમાં આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા લાવે છે. જેનાથી એક સુખી અને સમૃદ્ધ વૈવાહિક જીવનની શરૂઆત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir