બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
vtvAdmin
Last Updated: 12:03 PM, 2 July 2019
જેને લઇને રાજ્ય સરકારે આજરોજ બધી સરકારી તેમજ ખાની સ્કૂલ-ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ મ્યૂનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા જણાવામાં આવ્યું છે કે આજે સરકારી તેમજ ખાનગી સ્કૂલ બંધ રહેશે, આ સાથે સરકારી તેમજ ખાનગી ઓફિસમાં પણ જાહેર રજા કરી દેવામાં આવી છે.
Western Railway: Due to heavy water logging on tracks at Nallasopara, Virar & Palghar, train nos 12904, 22904, 22928,12962, 12902, 19208, 19218, 22944,12928, 12264, 19424, 12450,19020, 59442, 12298 & 12268 have been regulated (stopped) at various stations. https://t.co/htxxUdxKIJ
— ANI (@ANI) July 1, 2019
મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે, હજુ પણ વરસાદનું જોર યથાવત છે. મુંબઈમાં ભારે જળપ્રલય જેવી સ્થિતિ ઉભી થઈ છે. મૂશળધાર વરસાદ બાદ રાજ્ય સરકારે મુંબઈમાં તમામ સરકારી સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
#WATCH: Water-logging at Bhandup West area of Mumbai following heavy rainfall in the city. #Maharashtra pic.twitter.com/RdzA7eqXQG
— ANI (@ANI) July 1, 2019
જ્યારે અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાલઘરમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયુ છે. હવામાન વિભાગ પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. મુંબઈ એરપોર્ટ પણ વરસાદના પગલે સ્પાઈસ જેટની એક ફ્લાઈટ લપસી જવાની ઘટના સામે આવી છે.
#MumbaiRains: Railway tracks submerge at Sion railway station, after heavy rains in the area. pic.twitter.com/BxqWp30ENU
— ANI (@ANI) July 2, 2019
જે બાદ મુંબઈ એરપોર્ટનો મેઈન રન વે બંધ કરી દેવાયો છે. તો વરસાદના પગલે અનેક ટ્રેનો રદ થઈ છે અને અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી જોવા મળી રહી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં સોમવારની રાતે ત્રણ જગ્યાએ દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી છે.
#Maharashtra: Water logging at LBS Road in Mumbai following heavy rainfall in the city. #MumbaiRain pic.twitter.com/EFqAiPNJDK
— ANI (@ANI) July 1, 2019
આ ત્રણ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. દિવાલ ધરાશાયી બનવાની ઘટના મલાડ ઇસ્ટ, કલ્યાણ અને પૂણેમાં બની છે. મલાડ ઇસ્ટમાં 12 લોકોનાં મોત નિપજ્યાં હોવાની સૂત્રોને માહિતી મળી છે.
#WATCH: Water-logging at Bhandup West area of Mumbai following heavy rainfall in the city. #Maharashtra pic.twitter.com/RdzA7eqXQG
— ANI (@ANI) July 1, 2019
જ્યારે કલ્યાણમાં 3 લોકો દિવાલ ધરાશયીની ચપેટમાં આવી જતાં મૃત્યું પામ્યાં છે. જ્યારે પૂણેના સિંહગઢ કોલેજની દિવાલ ધરાશયી થઇ જતાં 6 લોકોના મોત નિપજ્યાં છે.
Here’s what the Western Express Highway looks like right now! @ndtv reporting live tonight #MumbaiRainlive #MumbaiRain #MumbaiAiport @ndtv @ndtvvideos @ndtvindia @ndtvvideos pic.twitter.com/6ThRxzxJMu
— Saurabh Gupta(Micky) (@MickyGupta84) July 1, 2019
આ ત્રણેય ઘટના અડધી રાતે થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ