બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 04:36 PM, 9 October 2023
પ્રેગ્નેન્સી એક મહિલાના જીવનમાં ખૂબ જ મહત્વનો સમય છે. આ મહિલા અને તેના બાળકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આ સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હાલ દેશભરમાં ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં ગંભીર બીમારીથી બચવા માટે ડૉક્ટર લોકોને સાવધાન રહેવાની સલાહ આપે છે.
ખાસ કરીને ત્યારે જ્યારે વાત ગર્ભવતી મહિલાઓની આવે છે. તો જોખમ ખૂબ વધાી જાય છે. ડેન્ગ્યૂ એક ગંભીર બીમારી છે. જે એડીઝ એજિપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. જો યોગ્ય સમય પર તેની સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ખાસકરીને પ્રેગ્નેન્સીમાં આ સંક્રમણ થવા પર સંક્રમણ બાળકોમાં ફેલાઈ શકે છે. એવામાં આ સમયે નાની નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ડેન્ગ્યૂથી કઈ રીતે બચવું?
પ્રેગ્નેન્સી વખતે મોટાભાગે મહિલાઓની ઈમ્યુનિટી કમજોર હોય છે. જેના કારણે તે સરળતાથી બિમાર પડી જાય છે. એવામાં તેમને સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય ભોજનની સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તે હાઈ રિસ્ક વાળી જગ્યાઓ પર જવાથી બચે.
ડેન્ગ્યુ પર રાખો આ વાતોનું ધ્યાન
જો કોઈ ગર્ભવતી મહિલાને ડેન્ગ્યૂ છે તો યોગ્ય ભોજન અને હાઈડ્રેશન ખૂબ જ જરૂરી છે. માતા અને બાળકોને સ્વસ્થ્ય રાખવા માટે જરૂરી પોષક તત્વોનું સેવન અને લિક્વિડ ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્લેટલેટ લેવલને પણ ઓછા કરી શકે છે. એવામાં અમુક કેસોમાં લોહી ચડવાવવાની જરૂર પણ પડે છે. ત્યાં જ જો પ્રેગ્નેન્ટ મહિલાઓમાં ડેન્ગ્યૂના લક્ષ્ણોની વાત કરીએ તો...
ડેન્ગ્યૂની સારવાર અને રોકવાના ઉપાય
ડેન્ગ્યૂ તાવ થવા પર યોગ્ય સારવારની સાથે સાથે હાઈડ્રેશન, આરામ અને યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. તાવ આવવા પર ડોક્ટર મોટાભાગે પેરાસિટામોલ અને એનએસએઆઈડી આપે છે પરંતુ ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવાઓ ન ખાવી જોઈએ. તમે તેની જગ્યા પર ઠંડા કપડાથી સ્પંચ કરવું અથવા તો ચંદનની પેસ્ટ જેવી નેચરલ રીતે તાવ ઓછો કરી શકે છે.
બીમારીની જલ્દી જાણકારી મેળવવા અને યોગ્ય મેડિકલ કેરથી ડેન્ગ્યૂથી મૃત્યદર 1% સુધી ઓછો થઈ જાય છે. એવામાં જે ગર્ભવતી મહિલાઓને બાળક જન્મ આપવાના થોડા સમય પહેલા કે બાદમાં ડેન્ગ્યૂ થાય છે તેમને વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. કારણ કે તે વધારે જોખમી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir