બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 05:03 PM, 5 June 2023
Hast Rekha Shastra: જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખા વિજ્ઞાનને ખુબ જ મહત્વ આપવા આવ્યું છે. હસ્તરેખાની સહાયતાથી કોઇ વ્યક્તિના ચરિત્ર લક્ષણ, સ્વાસ્થ્ય, ધન, જ્ઞાન, કરિયર, વિવાહ અને અનેક પહેલાઓ વિશે ભવિષ્યવાણી કરી શકાય છે. આ રેખાઓમાં 4 રેખાઓ એવી હોય છે. જેનાથી હસ્તરેખા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ રેખાઓ વ્યક્તિના જીવન અને ભવિષ્ય વિશે ખૂબ જ જાણકારી આપે છે. તેવામાં આવો જાણીએ આ રેખાઓ વિશે વિગતે...
ભાગ્ય રેખાઃ ભાગ્ય રેખા લોકોની હથેળીની વચ્ચે લંબાઇમાં હોય છે. જો આ સ્પષ્ટ, સાફ અને ઊંડી હોય અને મણિબંધથી શરુ થઇને શનિ પર્વત સુધી જાય તો વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ સફળતા અને ઊંચા પદ મેળવે છે.
જીવન રેખાઃ આ રેખા મણિબંધ કે તેની પાસેથી નીકળીને અંગૂઠા અને તર્જનીની વચ્ચેથી હથેળીના કિનારાને અડે છે. તેનાથી વ્યક્તિની ઊંમર, મૃત્યુનું કારણ, જીવનમાં આવનારા મોટા સંકટ કે દુર્ઘટના વિશે જાણકારી મળી શકે છે.
મસ્તિષ્ક રેખાઃ મસ્તિષ્ક રેખા કે જ્ઞાન રેખા હથેળીની મહત્વપૂર્ણ રેખા છે. તર્જની અને અંગૂઠાની વચ્ચેથી શરુ થઇને હથેળીના બીજા ભાગ તરફ જનારી રેખાને મસ્તિષ્ક રેખા કહે છે. આ રેખા વ્યક્તિની બુદ્ધિમત્તા, માનસિક સ્થિતિ અને તેમના વિચાર વિશે જણાવે છે.
હૃદય રેખાઃ હૃદય રેખા જેના પ્રેમ રેખા પણ કહેવામાં આવે છે. આ રેખા સૌથી નાની આંગળીની નીચેથી શરુ થઇને તર્જની આંગળીની નીચે આવે છે. હૃદય રેખા સામાન્ય રીતે પ્રેમના પ્રતિ વ્યક્તિના દ્રષ્ટિકોણને દર્શાવે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir