બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / haryana assembly election kumari selja narendra modi economy congress party

હરિયાણા ચૂંટણી / મતદાન પહેલા શૈલજાનો PM નરેન્દ્ર મોદી પર કટાક્ષ, કહ્યું મોદી નહીં, મંદી છે

Mehul

Last Updated: 09:06 PM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ કુમારી શૈલજાએ કહ્યું કે રાજ્યના લોકોએ પોતાનું મન બદલી લીધું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ધ્યાન ભટકાવવાની દરેક કોશિશ કરી રહી છે.

  • કુમારી શૈલજાનો એનડીએ સરકાર પર હુમલો
  • શૈલજાએ કહ્યું- આ મોદી નહીં, મંદી છે
  • બજાર અને અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સ્થિતિમાં

શૈલજાએ કહ્યું કે બીજેપીએ લોકો માટે કંઇ જ કર્યું નથી. શૈલજાએ કહ્યું કે મનરેગા યોજનાને ધ્વસ્ત કરી દેવાઇ છે. બજાર અને અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. શૈલજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, આ મોદી નહીં પરંતુ મંદી છે. 

કુમારી શૈલજાએ કહ્યું કે મનરેગા સ્કીમને ધ્વસ્ત કરી દેવાઇ છે. બજાર, અર્થવ્યવ્થા સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ મોદી નહીં, મંદી છે. શૈલજાએ કહ્યું કે દશેરા, દીવાળી પરંતુ ખીસ્સા ખાલી. પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શૈલજાએ મોદી સરકાર પર ઘણા કટાક્ષ કર્યા. 

કુમારી શૈલજાએ કહ્યું કે લોકોએ પોતાનું મન બદલી લીધુ છે. બીજેપી લોકોને ભટકાવવાની તમામ કોશિશ કરી રહી છે. ગત 5 વર્ષમાં તેમની પાસે પ્રગતિની રિપોર્ટ હોવી જોઇતી હતી. બીજેપીના લોકોએ કંઇજ કર્યું નથી. બીજેપી લોકોનો દ્રષ્ટિકોણ બદલી શકતી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ