બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / guruvar ke achuk upay totke for marriage and money

ધર્મ / લગ્નમાં થઇ રહ્યો છે વિલંબ, ગુરુવારે કરો પીળા રંગના આ અચૂક ઉપાય

vtvAdmin

Last Updated: 03:14 PM, 6 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અથવા બૃહસ્પતિ દેવનો હોય છે. આ દિવસે સફળતા અને મન ગમતું વરદાન મેળવવા માટે લોકો ભગવાન વિષ્ણુને પીળા રંગનો પ્રસાદ અને ફૂલ ચઢાવે છે.

જો કોઇ યુવક કે યુવતીના લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય અથવા લગ્ન થવામાં વિઘ્ન આવતા હોય તો આ દિવસે કેટલાક ઉપાય કરવાથી દોષ દૂર થઇ જાય છે. જ્યારે જે કુંડલીમાં ગુરુ ગ્રહનો દોષ હોય છે તેના જીવનમાં સમસ્યાઓ જ સમસ્યાઓ આવતી હોય છે. 

આ દિવસે પીળા ચંદનથી ભગવાનની પૂજા કરવામાં આવે છે. અને ભક્ત સાથે ભગવાનને પણ પીળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે. કેળા, પીળા ફૂલ, મોતીચૂરના લાડુ, ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય પ્રસાદ માનવામાં આવે છે. 

ગુરુવારના દિવસે કરો આ અચૂક ઉપાય

1) આ દિવસે સવારે સ્નાન કરીને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરી તેમની આગળ પીળા રંગના ફૂલ ચઢાવવા. 

2) ગુરુવારના દિવસે કેળાના ઝાડ પર જળ ચઢાવી શુદ્ધ ધીનો દીપ પ્રગટાવવો. બાદમાં ગુરુના 108 નામોનું ઉચ્ચારણ કરવું. આમ કરવાથી જલ્દી જ તમારા લગ્ન થશે. 

3) જો આપને વેપારમાં ખોટ થઇ રહી હોય તો ગુરુવારે પૂજા ઘરમાં હળદરની માળા લટકાવવી જોઇએ. ઓફિસમાં પીળા રંગની ચીજોનો પ્રયોગ કરવો જોઇએ. 

4) આ ઉપરાંત પતિ અને બાળકોનું સ્વાસ્થ્ય ઠીક રાખવું છે તો મહિલાઓએ આ દિવસે ક્યારેય ન વાળ ધોવા જોઇએ ન નખ કાપવા જોઇેએ. 

આ તમામ ઉપાયો ઉપરાંત આ દિવસે ન ક્યારેય કોઇની પાસેથી ઉધાર લેવું જોઇએ ન કોઇને ઉધાર આપવું જોઇએ. એવું કરવાથી આપને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ