બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 01:02 PM, 13 July 2023
વૈદિક જ્યોતિષમાં ગુરૂને દેવોના ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેવગુરૂ બૃહસ્પતિ એક વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આ વર્ષે ગુરૂએ 12 વર્ષ બાદ પોતાની જ રાશિ મીનમાં પ્રવેશ કર્યો છે. 22 એપ્રિલ 2023એ મીન રાશિમાં ગુરૂની સ્થિતિ પણ 12 રાશિના લોકોના જીવન પર ખરાબ અસર કરી રહી છે. ગુરૂ આવતા વર્ષે મે 2024 સુધી મીન રાશિમાં જ રહેશે.
આ વચ્ચે ગુરૂની ચાલમાં પણ ફેરફાર થશે. સપ્ટેમ્બર મહિનામાં ગુરૂ વક્રી થવાનો છે. સપ્ટેમ્બરથી ગુરૂની ઉલ્ટી ચાલ દરેક 12 રાશિના જાતકોને સુખ-સૌભાગ્ય પર અસર કરી શકે છે. ત્યાં જ 3 રાશિના લોકોને વક્રી ગુરૂ સારૂ ફળ આપી શકે છે. આવો જાણીએ વક્રી ગુરૂ કઈ કઈ રાશી માટે શુભ છે.
વક્રી ગુરૂ ચમકાવશે આ રાશિનું ભાગ્ય
મેષ
સપ્ટેમ્બર મહિનાથી મેષ રાશિના જાતકોને ખૂબ લાભ થશે. આ લોકો માટે વક્રી ગુરૂ ધન લાભ કરાવશે. દરેક કામમાં કિસ્મતનો સાથ મળશે. તમારા રોકાયેલા કામ જલ્દી પુરા થશે. કરિયર અને વ્યાપારમાં પ્રસિદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન થશે. નવી નોકરીની તલાશ પુરી થશે. ફસાયેલા પૈસા મળશે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. વ્યાપારમાં મોટી ડીલ પાક્કી થઈ શકે છે. ધર્મ-કર્મમાં તમારી રૂચિ વધશે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે ગુરૂની વક્રી ચાલ ઈનકમમાં વધારો કરશે. તમને ખૂબ લાભ થશે. અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. જે તમને ઘણી સમસ્યાઓથી રાહત આપશે. તમારી આવક વધશે. તમે કંઈક લક્ઝરી વસ્તુ પણ ખરીદી શકો છો. વૈવાહિક જીવનમાં ખુશી આવશે. પારિવારિક જીવન શાનદાર રહેશે. તમે નવી પ્રોપર્ટી લઈ શકો છો.
કર્ક
કર્ક રાશિના લોકો માટે ગુરૂની ઉલ્ટી ચાલ કોઈ વરદાનથી જેમ સાબિત થશે. તમને કરિયર અને વ્યાપારમાં મોટી ઉન્નતિ મળશે. નોકરીમાં પ્રમોશન-ઈન્ક્રીમેવ્ટ મળી શકે છે. ત્યાં જ વ્યાપારનો વિસ્તાર થશે. કોઈ મોટો સોદો થઈ શકે છે. માન-સન્માન વધશે. રોકાયેલુ ધન મળશે તમને મોટી રાહત અને ખુશી થશે. બેરોજગારોને રોજગાર મળશે. સારી નોકરી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir