બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Government of India declares August 23 as National Space Day to commemorate the 'historic moment' with the success of Chandrayaan-3 Mission.
Hiralal
Last Updated: 05:47 PM, 14 October 2023
ચંદ્રયાન-3 જે દિવસે ચંદ્રની ધરતી પર ઉતર્યું હતું તે દિવસ હતો 23 ઓગસ્ટનો. આવનારી પેઢીઓ આ દિવસે શું બન્યું હતું તે જાણી શકે એટલે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે (રાષ્ટ્રીય અવકાશ દિવસ) તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આ દિવસ એટલા માટે ખાસ છે કે તે દિવસે ભારતનું ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતર્યું હતું. ઈસરોની આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
Government of India declares August 23 as National Space Day to commemorate the 'historic moment' with the success of Chandrayaan-3 Mission. pic.twitter.com/8xHJotlSyA
— Press Trust of India (@PTI_News) October 14, 2023
ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાયું
23 ઓગસ્ટના દિવસે નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કરવા સંબંધિત નોટિફિકેશન ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. સરકારી નોટિફિકેશનમાં કહેવાયું કે ઈસરોએ 23 ઓગસ્ટના રોજ ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઈતિહાસ રચી દીધો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. હવેથી 23 ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે.
દર વર્ષે 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે
સરકારની આ જાહેરાત બાદ હવેથી દર વર્ષની 23 ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે.
શું બનશે દિવસ વિશેષ જાહેર કરવાથી
સામાન્ય રીતે કોઈ દિવસને વિશેષ દિવસ જાહેર કરવાથી આવનારી પેઢીઓ તે દિવસે શું બન્યું હતું તે જાણી શકે છે. હવેથી જ્યારે પણ 23 ઓગસ્ટની વાત આવશે ત્યારે લોકોના હૈયામાં ચંદ્રયાન-3 લેન્ડીંગ યાદ આવી જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir