બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
Arohi
Last Updated: 04:46 PM, 23 August 2022
31 ઓગસ્ટ બુધવારથી દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ઘરમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. માટીથી બનેલી ગણેશ મૂર્તિઓ ઘરમાં પૂજા માટે અને પર્યાવરણની સુધારણા માટે શ્રેષ્ઠ છે. આ મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનેલી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી.
તેથી ઘરમાં માત્ર માટીની ગણેશ મૂર્તિ જ લાવવી જોઈએ. ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે, માટીની ગણેશની મૂર્તિઓ બનાવવા માટે થોડો સમય છે. પરંતુ આટલા દિવસોમાં પ્રતિમા બનાવવાથી તેને સૂકવવા માટે પૂરતો સમય મળશે. ત્યારબાદ રંગોથી પ્રતિમાની સુંદરતા વધારી શકાય છે.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, શાસ્ત્રોમાં માટીની બનેલી મૂર્તિની પૂજાને શ્રેષ્ઠ ગણાવવામાં આવી છે. માટીની બનેલી મૂર્તિમાં પાંચ તત્વો હાજર હોય છે. માટી એટલે કે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, આ પાંચ તત્વોથી આપણું શરીર બને છે અને આ પાંચ તત્વો સાથે મળીને માટીની ગણેશ મૂર્તિ બને છે.
ગણેશ મૂર્તિ બનાવવા માટે કઈ માટીનો ઉપયોગ કરવો જોઈએ?
મૂર્તિ બનાવવા માટે નદી કે તળાવ અથવા અન્ય કોઈ સ્વચ્છ જગ્યાની માટીનો ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રાખો કે માટીમાં કાંકરા, ઝાડના મૂળ કે ઘાસ ન હોવા જોઈએ.
કેવી રીતે બનાવશો માટીની ગણેશ પ્રતિમા?
આ રીતે કરો ગણેશજીની પૂજા
માટીની ગણેશની મૂર્તિને થોડું જળ અર્પણ કરો. ફૂલોથી શણગાર કરો. જનેઉ અર્પણ કરો, ઘરો ચઢાવો, લાડુનો ભોગ લગાવો. ગણેશજીની સાથે શિવ અને પાર્વતીની પણ પૂજા કરો. તાંબાના વાસણમાં શિવલિંગ પર જળ અર્પણ કરો. ગણેશજી, શિવજી અને પાર્વતીજીને વસ્ત્રો અર્પણ કરો.
ગણેશજીની સામે ધૂપ-દીપ પ્રગટાવો, આરતી કરો. શ્રી ગણેશના મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે ગણેશજી અને શિવને તુલસી ન ચઢાવો. પૂજામાં શ્રી ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips