આસ્થા / આજે ગણેશ ચતુર્થીથી શરૂ કરી અનંત ચૌદશ સુધી દરરોજ નિયમિત કરો આ ઉપાય, જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરી દેશે વિઘ્નહર્તા ગણેશજી

ganesh chaturthi 2023 upay recite ganesh stotra from ganesh chaturthi to anant chaudasi

Ganesh Chaturthi 2023: 19 સપ્ટેમ્બર એટલે કે આજથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જણાવી દઈએ કે આજથી લઈને અનંત ચૌદસ સુધી ગણેશ સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ