બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / ધર્મ / ganesh chaturthi 2023 upay recite ganesh stotra from ganesh chaturthi to anant chaudasi
Arohi
Last Updated: 04:03 PM, 19 September 2023
હિંદૂ ધર્મમાં ગણેશજીને પ્રથમ પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત જો ગણેશ પુજનથી કરવામાં આવે તો બધા કાર્ય નિર્વિધ્ન પુરા થઈ જાય છે. જણાવી દઈએ કે 10 દિવસીય ગણેશ મહોત્સવની શરૂઆત આજે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચુકી છે.
આ 10 દિવસ ખૂબ જ ધૂમ-ધામની સાથે બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ કોઈ ડોઢ દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસ સુધી ગણપતિ સ્થાપિત કરવા માંગે છે તો તે પોતાની શ્રદ્ધા અનુસાર કરી શકે છે. પરંતુ જણાવી દઈએ કે ઘરમાં ગણપતિને સ્થાપિત કરતી વખતે અમુક નિયમોને ધ્યાનમાં રાકવા ખૂબ જ જરૂરી છે.
આ કારણે કરવામાં આવે છે ગણપતિની સ્થાપના
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણપતિને લઈને એવી માન્યતા છે કે ઘરમાં દુખ અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. જીવનમાં વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થતી.
આ 10 દિવસોમાં ગણપતીને પ્રસન્ન કરવા માટે ઘણા જ્યોતિષીય ઉપાયો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે જ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચૌદસ સુધી ગણેશ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ગણપતિ બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત થશે.
જો વ્યક્તિ દેવામાં છે તો તેને આ 10 દિવસ નિયમિત રીતે ગણેશ ઋણમુક્તિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેનાથી જલ્દી દેવામાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખોની એન્ટ્રી થાય છે.
ગણપતિ સ્તોત્ર
ધ્યાન: ॐ सिन्दूर-वर्णं द्वि-भुजं गणेशं लम्बोदरं पद्म-दले निविष्टम्
ब्रह्मादि-देवैः परि-सेव्यमानं सिद्धैर्युतं तं प्रणामि देवम्
મૂળ-પાઠ
सृष्ट्यादौ ब्रह्मणा सम्यक् पूजित: फल-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
त्रिपुरस्य वधात् पूर्वं शम्भुना सम्यगर्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
हिरण्य-कश्यप्वादीनां वधार्थे विष्णुनार्चित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
महिषस्य वधे देव्या गण-नाथ: प्रपुजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
तारकस्य वधात् पूर्वं कुमारेण प्रपूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
भास्करेण गणेशो हि पूजितश्छवि-सिद्धए,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
शशिना कान्ति-वृद्धयर्थं पूजितो गण-नायक:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
पालनाय च तपसां विश्वामित्रेण पूजित:,
सदैव पार्वती-पुत्र: ऋण-नाशं करोतु मे.
इदं त्वृण-हर-स्तोत्रं तीव्र-दारिद्र्य-नाशनं,
एक-वारं पठेन्नित्यं वर्षमेकं सामहित:,
दारिद्रयं दारुणं त्यक्त्वा कुबेर-समतां व्रजेत्.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips