બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From crop damage to the global market, the big statement of the Agriculture Minister
Priyakant
Last Updated: 12:53 PM, 19 October 2023
Raghavji Patel Statement : રાજ્યમાં ઓછા વરસાદથી કપાસમાં થયેલ નુકશાનને લઈ કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષમાં અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે કૃષિપાક અને ખાસ કરીને કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈ હવે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કપાસના પાકમાં નુકસાનને લઈ કહ્યું છે કે, હું આ વાતનો સ્વિકાર કરું છું, કપાસમાં નુકસાની મુદ્દે CM સાથે ચર્ચા પણ કરી છે.
રાજ્યમાં ખેડૂતોને કપાસમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ઓછા વરસાદથી ખેડૂતોને કપાસમાં મોટું નુકસાન પહોંચ્યા બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. કૃષિમંત્રીએ કહ્યું કે, હું આ વાતનો સ્વિકાર કરું છું. આ સાથે તેમણે કહ્યું કે, અમુક વસ્તુ કુદરતના હાથમાં છે, નહીં કે મારા અથવા સરકારના હાથમાં. કપાસમાં નુકસાની મુદ્દે CM સાથે ચર્ચા પણ કરી છે. આ સાથે રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં સરકાર વિચાર કરશે.
કપાસના નીચા ભાવ અંગે શું કહ્યું ?
આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં કપાસના નીચા ભાવ અંગે પણ નિવેદન આપ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, માંગ અને પુરવઠા ઉપર ભાવ વધ-ઘટ થતા હોય છે. આ સાથે કહ્યું કે, વૈશ્વિક બજાર ઉપર કપાસના ભાવ વધ-ઘટ થતા હોય છે. પોષણક્ષમ ભાવ નીચા જાય ત્યારે સરકારે ટેકાના ભાવ નક્કી કરી દે છે. રાઘવજી પટેલે કહ્યું કે, કપાસમાં નુકસાની મુદ્દે CM સાથે ચર્ચા પણ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir