બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kishor
Last Updated: 07:40 PM, 7 June 2023
આજે ફૂડ સેફટી દિવસ છે ત્યારે ફૂડ સેફટી દિવસે અમદાવાદમાં તહેવારોમાં લેવામાં આવતા ખાદ્ય સામગ્રીના સેમ્પલ બાદ ચકાસણી થાય છે. જેનું શું પરિણામ આવ્યું તે અંગે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા આરટીઆઇ કરવામાં આવતા ધડાકો થયો છે. ખાદ્ય સામગ્રી ભેળસેળ યુક્ત હોવાનો ખુલાસો ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા કરેલી RTIમાં થયો છે. કેમકે તહેવાર આવે છે ત્યારે અનેક પ્રકારના સેમ્પલ લેવાય છે. પરંતુ તહેવાર ગયો અને સેમ્પલ પણ કોરેણે મુકાય જાય છે. ત્યારે AMC દ્વારા લેવાયેલા સેપ્લ્મનું શું પરિણામ આવ્યું તે જાણવા માટે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ અને આરોગ્યવિભાગમા RTI કરવામાં આવી હતી.જેમાં 1 જાન્યુઆરી 2022 થી 30 એપ્રિલ 2023 સુધી શહેરમાં ખાદ્યસામગ્રી પર લીધેલા સેમ્પલની અંગે સત્તાવાર રીતે માહિતી સામે આવી છે.
આટલા સેમ્પલ થયા નાપાસ
AMCના ફૂડ વિભાગ દ્વારા અમદાવાદ શહેરભરમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 53 સેમ્પલો સબસ્ટાન્ડર્ડ નીકળ્યા હતા.ઉપરાંત 63 વિક્રેતા દ્વારા ખાદ્યસામગ્રીમાં કયાંક ઘી,તેલ,પામોલિન સહિતના મિસબ્રાન્ડેડ વસ્તુઓ વેચતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો અમદાવાદની ડેરીઓમાં દેશી ગાયના ધી,પાણી પણ મિસબ્રાન્ડેડ હોવાનું રિપોર્ટમાં આવ્યું સામે આવ્યું છે. એટલું જ નહીં બાળકો માટે વપરાતી ચોકલેટ સહિતની વસ્તુ પણ મિસબ્રાન્ડેડ હોવાનું બહાર આવ્યું હતું. સાથે સાથે બટર, પનીર, કપાસિયા તેલ, ઘી, પામોલિન ઓઇલ,દહીં, ગાયનું દૂધ અને માવો પણ સબસાન્ડર્ડ નીકળ્યો હતો. આ પ્રોડકટની ગુણવત્તા સાથે ચેડાં થયા હોવાનું RTIના જવાબમાં AMCએ કબૂલાત આપતા હડકંપ મચી ગયો છે.
5 લાખના દંડની જોગવાઈ
અમદવાદમાં ખાદ્યસામગ્રી વેચતા વેપારીઓ સ્વાથ્ય સાથે ચેડા કરી રહ્યા છે..પરતું RTI માં ફક્ત પ્રોડક્ટ સબસ્ટાન્ડ કે મિસબ્રાંડ હોવાની વિગતો દર્શાવાઈ છે.જો કે સબસ્ટાન્ડ ખાદ્યસામગ્રી જાહેર થાય તો તેની સામે 5 લાખનો તેમજ મિસબ્રાન્ડેડ ખાદ્યસામગ્રી જાહેર થાય તો તેની સામે 3 લાખનો દંડની જોગવાઈ છે.ત્યારે હવે તંત્ર દાખલારુપ કામગીરી કરે છે કે કેમ તે જોવું રહ્યું!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ