બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Firing on Bhim army chief chandrashekhar azad group near saharanpur
Vaidehi
Last Updated: 06:25 PM, 28 June 2023
સહારનપુરનાં દેવબંદ પહોંચેલ ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે અને તેમને ઈલાજ માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. ચંદ્રશેખર પોતાની ફોર્ચૂનર કારથઈ દેવબંદ પહોંચ્યાં હતાં ત્યારે અચાનક તેમની ગાડી પર અજ્ઞાત લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવી. ગોળી તેમને અડીને નિકળી છે જેના લીધે તેઓ ઘાયલ થયાં છે.તેમની કાર પર ગોળીઓનાં નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે. સૂચના મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
Bhim Army leader and Aazad Samaj Party - Kanshi Ram chief, Chandra Shekhar Aazad taken to a hospital in Saharanpur, Uttar Pradesh after his convoy was attacked by a few armed men and a bullet brushed past him. Details awaited. https://t.co/TDVzdFGUDa pic.twitter.com/URJCGGAOiU
— ANI (@ANI) June 28, 2023
માહિતી અનુસાર હુમલાખોર હરિયાણાની નંબર પ્લેટની કારમાં આવ્યાં હતાં. હુમલાખોરોએ એકાએક ચંદ્રશેખરની ગાડી પર ફાયરિંગ શરૂ કરી દીધી. ફાયરિંગમાં તેમની કારનાં કાંચ તૂટી ગયાં છે. જો કે સદનસીબે ચંદ્રશેખરની હાલત ઓઉટઓફ ડેન્જર જણાવાઈ છે. હાલમાં પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોની તપાસ કરવાનું શરૂ કર્યું છે. આસપાસનાં CCTV ફુટેજની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે.
Uttar Pradesh | Chandra Shekhar Aazad, national president of Aazad Samaj Party - Kanshi Ram and Bhim Army leader's convoy attacked by armed men in Saharanpur.
— ANI (@ANI) June 28, 2023
SSP Dr Vipin Tada says, "Half an hour back, the convoy of Chandra Shekhar Aazad was fired at by a few car-borne armed… pic.twitter.com/RUoh15yYWY
SSPનું નિવેદન
SSP ડો.વિપિન તાડાએ જણાવ્યું કે' અડધો કલાક પહેલા ચંદ્રશેખર આઝાદનાં કાફીલા પર કેટલાક કાર સવાર હથિયારોથી સજ્જ લોકોએ ફાયરિંગ કરી હતી. એક ગોળી તેમની નજીકથી નિકળી છે. તેઓ બરાબર છે અને તેમને ઈલાજ માટે CHC લઈ જવામાં આવ્યું છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.'
4 રાઉન્ડમાં ફાયરિંગ
જે સમયે હુમલો થયો ત્યારે ચંદ્રશેખર દિલ્હીથી પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે રસ્તામાં દેવબંદમાં તેમના કાફલા પર હુમલો થયો. માહિતી અનુસાર હુમલાખોરે કુલ 4 રાઉન્ડમાં ફાયરિંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir