બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Fake cumin business busted in Unjha: Cement-sand added to fennel, housewives asked to take action
Vishal Khamar
Last Updated: 08:22 PM, 18 May 2023
મહેસાણાનાં ઉંઝામાં નકલી જીરૂ બનાવવાનાં કારોબારનો પર્દાફાશ થયો છે. ત્યારે સિમેન્ટમાં રેતી અને અન્ય પદાર્થો ઉમેરી નકલી જીરૂ તૈયાર થાય છે. આ નકલી જીરૂ બાબતે અમદાવાદની ગૃહિણીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં ગૃહિણીઓએ નકલી જીરૂ બનાવનાર સામે કાર્યવાહિની માંગ કરી છે. તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહિ થવી જોઈએ તેમ પણ જણાવ્યું છે. સરકારે ખાદ્યચીજ વસ્તુઓમાં નિયમ કડક કરવા જોઈએ અને આવા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ.
જીરુંમાં ભેળસેળ કેમ?
ઊંઝાનું જીરૂ આખા એશિયામાં વખણાય છે. જેથી ઊંઝાનું જીરૂ લોકોની પહેલી પસંદ છે. તેમજ ઊંઝાનાં જીરાની બહુ માંગ છે. બનાવટી જીરૂથી જીરૂનાં ઉંચા ભાવ મેળવવા શોર્ટકટ. જીરૂ કરતા વરિયાળી સસ્તી હોય છે. વરિયાળીની સાઈઝ અને જીરૂની સાઈઝ એક સરખી હોવાથી ભેળસેળમાં આસાની રહે છે. વરિયાળી પર પ્રોસેસ કરીને જીરૂ બનાવી લેવાય છે. ઊંઝાની જાણીતી બ્રાન્ડનાં નામે પણ બનાવટી જીરૂ વેચાય છે. અસલી જૂરી સાથે પણ નકલી ભેળસેળ કરી દેતા હોય છે. લોકોનો જીરૂનો ઉપયોગ થોડો હોવાથી ઝડપથી ભેળસેળની જાણ થતી નથી.
નકલી જીરૂ બાબતે ગૃહિણીઓની પ્રતિક્રિયા
આ બાબતે ગૃહિણીઓએ જણાવ્યું હતું કે અમે જ્યારે માર્કેટમાં જીરૂ લેવા જઈએ ત્યારે ડુપ્લીકેટ જીરૂ છે કે નહી તે ખબર નથી પડતી. તેમજ અન્ય એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહિ કરવી જોઈએ. તેમજ નકલી જીરૂ બનાવનાર સામે કડક પગલા ભરવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir