બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Extra / election-exit-polls-are-rarely-true-congress-is-winning-and-bjp-losing-hardik-patel-paas

NULL / VIDEO: હાર્દિક પટેલના ગુજરાતની ચુંટણી અંગેનો એક્ઝિટ પોલ જાણીને થશે અચરજ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અંબાજીમાં આજે પાસ નેતા હાર્દિક પટેલે માં અંબાના દર્શન માટે અંબાજી આવ્યા હતા. અંબાજીમાં અંબાના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તે માટે તેઓએ પ્રાર્થના કરી હતી.

ગુજરાત ચૂંટણીમાં એક્ઝીટ પોલ મામલે તેઓએ આક્ષેપ કર્યા હતા કે માત્ર એક્ઝીટ પોલના આધારે ચૂંટણીનું પરિણામ નક્કી ન કરી શકાય. અત્યાર સુધી એક્ઝીટ પોલ માત્ર એક જ વાર સાચા સાબિત થયા છે બાકી હજુ સુધી એક્ઝીટ પોલ સાચા સાબિત થતા નથી.

હાર્દિક પટેલે આજે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા હતા. માં અંબાના દેશન કરી તેમને ધન્યતા અનુભવી છે. ચૂંટણીમાં EVM મુદ્દે હાર્દિકે કરેલા ટ્વીટ મામલે તેમને જણાવ્યું હતું કે લોકશાહી માટે EVM ને લઈ જે ચર્ચાઓ થઇ રહી છે તે ખુબ જ દુઃખદ બાબત છે.

લોકોએ પોતાનો વોટ આપ્યા બાદ પણ ચિંતા કરવી પડે તે લોકશાહી માટે ખતરારૂપ બાબત છે. ચૂંટણી બાદ ન્યુઝ ચેનલો દ્વારા એકઝીટ પોલ આપવામાં આવ્યા છે તે સાચા પડવાના નથી. આ ચૂંટણીમાં ગરીબો દલિતો અને યુવાનો અને ખેડૂતોની સરકાર બનવાની છે.

જે પણ અહંકારી અને ઘમંડીઓ ચૂંટણીમાં હારવાના છે. અત્યાર સુધી માત્ર એક જ વાર એકઝીટ પોલ સાચા સાબિત થયા છે. જેથી હવે ગુજરાતમાં એક્ઝીટ પોલ સાબિત થાય તેવી કોઈ શક્યતા નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાઓ માં અંબાના ચરણમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી અને તે બાદ આજે હાર્દિક પટેલ પણ માં અંબાના શરણમાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે આખરે ક્યાં નેતાઓની મનોકામના પૂર્ણ કરશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ