બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
VTV / ગુજરાત / Extra / election-exit-polls-are-rarely-true-congress-is-winning-and-bjp-losing-hardik-patel-paas
vtvAdmin
Last Updated: 05:38 PM, 30 March 2019
અંબાજીમાં આજે પાસ નેતા હાર્દિક પટેલે માં અંબાના દર્શન માટે અંબાજી આવ્યા હતા. અંબાજીમાં અંબાના દર્શન કરી સૌનું કલ્યાણ થાય તે માટે તેઓએ પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT
ગુજરાત ચૂંટણીમાં એક્ઝીટ પોલ મામલે તેઓએ આક્ષેપ કર્યા હતા કે માત્ર એક્ઝીટ પોલના આધારે ચૂંટણીનું પરિણામ નક્કી ન કરી શકાય. અત્યાર સુધી એક્ઝીટ પોલ માત્ર એક જ વાર સાચા સાબિત થયા છે બાકી હજુ સુધી એક્ઝીટ પોલ સાચા સાબિત થતા નથી.
હાર્દિક પટેલે આજે અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા હતા. માં અંબાના દેશન કરી તેમને ધન્યતા અનુભવી છે. ચૂંટણીમાં EVM મુદ્દે હાર્દિકે કરેલા ટ્વીટ મામલે તેમને જણાવ્યું હતું કે લોકશાહી માટે EVM ને લઈ જે ચર્ચાઓ થઇ રહી છે તે ખુબ જ દુઃખદ બાબત છે.
ADVERTISEMENT
લોકોએ પોતાનો વોટ આપ્યા બાદ પણ ચિંતા કરવી પડે તે લોકશાહી માટે ખતરારૂપ બાબત છે. ચૂંટણી બાદ ન્યુઝ ચેનલો દ્વારા એકઝીટ પોલ આપવામાં આવ્યા છે તે સાચા પડવાના નથી. આ ચૂંટણીમાં ગરીબો દલિતો અને યુવાનો અને ખેડૂતોની સરકાર બનવાની છે.
જે પણ અહંકારી અને ઘમંડીઓ ચૂંટણીમાં હારવાના છે. અત્યાર સુધી માત્ર એક જ વાર એકઝીટ પોલ સાચા સાબિત થયા છે. જેથી હવે ગુજરાતમાં એક્ઝીટ પોલ સાબિત થાય તેવી કોઈ શક્યતા નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક નેતાઓ માં અંબાના ચરણમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી અને તે બાદ આજે હાર્દિક પટેલ પણ માં અંબાના શરણમાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે આખરે ક્યાં નેતાઓની મનોકામના પૂર્ણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT