બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eating too much fennel in summer will cause harm instead of benefits
Megha
Last Updated: 02:41 PM, 4 April 2024
વરિયાળીનો ઉપયોગ મોટેભાગે ઘરોમાં માઉથ ફ્રેશનરથી લઈને અથાણાં અને શાકભાજીનો સ્વાદ વધારવા માટે થાય છે. આટલું જ નહીં સ્વાસ્થ્ય માટે વરિયાળીના ફાયદા જોઈને ઘણા લોકો ઉનાળાની ઋતુમાં તડકા અને ગરમીથી પોતાને બચાવવા માટે વરિયાળીનું શરબત બનાવીને પીવે છે.
જણાવી દઈએ કે, વરિયાળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન A અને C તેમજ પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. પરંતુ સ્વાસ્થ્ય માટે આટલા ફાયદાકારક હોવા છતાં, શું તમે જાણો છો કે વરિયાળીનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ કે વરિયાળીના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર શું આડઅસરો થાય છે.
એલર્જીની સમસ્યા -
વરિયાળીના વધુ પડતા સેવનથી વ્યક્તિને એલર્જીની સમસ્યા થઈ શકે છે. જો તમે કોઈ દવા લઈ રહ્યા છો તો તેની સાથે વધુ પડતી વરિયાળીનું સેવન ન કરો. આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તબીબી સલાહ પછી જ આયુર્વેદિક દવાઓની સાથે વરિયાળીનું સેવન કરવું જોઈએ.
ત્વચા સંબંધિત સમસ્યાઓ-
ઘણી વખત વરિયાળીના વધુ પડતા સેવનથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. વરિયાળી વધારે ખાવાથી ત્વચાની સંવેદનશીલતા વધે છે. જેના કારણે ચહેરા પર લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે અને તડકામાં બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ત્વચાને થતા નુકસાનને રોકવા માટે વરિયાળીનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે હાનિકારક -
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ વરિયાળીનું વધારે સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી માત્ર માતાના સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ બાળકના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. વરિયાળીનું સેવન કરવાથી દૂધ ઉત્પાદનમાં સમસ્યા થઈ શકે છે અને સ્ત્રીઓમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
છીંક આવવી અને પેટમાં દુખાવો -
વરિયાળીની ઠંડક આપનારી પ્રકૃતિ ઉપરાંત, તેના બીજમાં કેટલાક સંયોજનો જોવા મળે છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ બીજનું વધુ પડતું સેવન કરવાથી તમને વારંવાર શરદી જેવી કે છીંક આવવી અને પેટમાં દુખાવો થઈ શકે છે.
વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ
તમે વરિયાળીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે કરી શકો છો. પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા અને શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે તમારે રાત્રિભોજન પછી અને સૂતા પહેલા 1 ચમચી વરિયાળી ખાવી જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips