બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 07:46 AM, 24 October 2023
અસત્ય પર સત્યનું પ્રતીક દશેરાનો મહાપર્વ શારદીય નવરાત્રીની દશમી તિથિ એટલે કે આશો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. તેને વિજયાદશમી પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનું વધ કર્યું હતું. માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
દશેરાના દિવસે શમીના ઝાડ અને અપરાજીતાના ફૂલોની પૂજા કરવી પણ ફળદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દશેરા પર શમીના ઝાડ અને અપરાજીતાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે.
દશેરા પર આ રીતે કરો અપરાજીતાની પૂજા
દશેરાના દિવસે અપરાજીતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે અપરાજીતાની પૂજા કરવાથી દરકે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. રોકાયેલા દરકે કામ પુરા થાય છે. તેના ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
કઈ દિશામાં કરશો અપરાજિતાના ફૂલોની પૂજા
વિજયાદશમીના દવિસે ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન કોણની તરફની કોઈ જગ્યા સારી રીતે સાફ કરી લો. તેના બાદ તે જગ્યા પર ચંદનથી આઠ પાન વાળા કમળનું ફૂલ બનાવી લો. તેના બાદ તેમાં અપરાજિતાના ફૂલ કે છોડ મુકો. પછી સંકલ્પ લો કે "મમ સકુટુમ્બસ્ય ક્ષેમ સિદ્ધયર્થે અપરાજિતા પૂજનં કરિષ્યે" મંત્રનો જાપ કરો.
અપરાજિતાના ફૂલની પીજા
દશેરા પર અપરાજિતાના ફૂલની પૂજા કરવાથી ઘણા લાભ થાય છે. તેની પૂજા કરવા માટે મંત્રનું ઉચ્ચારણ કર્યા બાદ અપરાજિતા દેવીથી પ્રાર્થના કરો અને પરિવાર અને ખુશીઓની વાત કહો. તેની સાથે જ કંકુ, અક્ષત, સિંદૂર, ભોગ, ઘીનો દિવો કરો. પૂજા કર્યા બાદ માતાજીને પોતાના સ્થાન પર પરત જવાનો આગ્રહ કરો. આમ કરવાથી તમારૂ અને તમારા પરિવારનું કલ્યાણ થશે.
શમીના છોડની પૂજા કરવાના લાભ
જ્યોતિષાચાર્ય અનુસાર, દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરવી લાભકારી માનવામાં આવે છે. શમીની પૂજા કરવાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેના સાથે જ આખૂ વર્ષ યાત્રાઓમાં લાભ મળે છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir