બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / Due to unseasonal rains in Amreli, farmers are disappointed as they do not get enough prices for wheat planted in ravi crop.
Dinesh
Last Updated: 06:58 PM, 10 May 2023
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેમ રવિપાકમાં વાવેતર કરેલા ઘઉંના પૂરતા ભાવો ન મળતા ખેડૂતો પરસેવાની કમાણીના દામો ના મળતા નિરાશ થયા છે. તો થોડા સમય પહેલા સાવરકુંડલાાના એપીએમસી સેન્ટરમાં રૂપિયા 700ના ભાવોથી વેચતા ઘઉંના માત્ર 400થી 500 આસપાસના ભાવ મળતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવું સ્થિતિ નિર્માણ પામી છે.
પરસેવાની કમાણી કમોસમી વરસાદે બગાડી
એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડીયા પણ સ્વીકારી રહ્યા છે કે, હાલ ઘઉંની આવક ઘટી છેને કમોસમી વરસાદથી પલળેલા ઘઉં 400થી 450 સુધી જાય છેને પલળેલા વિનાના ઘઉંના ભાવોમાં પણ ઘટાડો થયો છે. 5 હજાર મણ ઘઉંની આવક સામે ખેડૂતોને માત્ર 400થી 450 જેવા ભાવો મળતા હોય ત્યારે ખેડૂતોની પરસેવાની કમાણી કમોસમી વરસાદે બગાડી છે.
ઘંઉના ભાવ ઘટ્યા
એપીએમસીમાં જાહેર હરરાજીમાં અગાઉ ઘઉંના ભાવ 700થી લઈને 800 સુધી પહોંચી ગયેલા હતા પણ ખેડૂતોની કરમની કઠણાઇ છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવાયો છે. 400થી 500 જેવા ભાવો ઘઉંના મળતા ખેડૂતોને રવિપાકમાં વાવેતર કરેલા ઘઉંના ભાવમાં જે 700થી 800 જેવા ભાવ મળતા તેના અડધા જેવા ભાવ મળતા ખેડૂતો નિરાશ થઈ ગયા છે. કઠિન મજૂરી કરીને પકવેલા ઘઉંના ભાવો તળિયે બેસી જતા ખેડૂતો હતાશ થઈ ને સરકાર સામે મીટ માંડી બેઠા છે.ધારીથી સાવરકુંડલા એપીએમસીમાં આવેલા ખેડૂતોને સારા ભાવો મળવાની આશાઓ પર પાણી ફરી વળ્યુ તો નાની વડાળ જંગલ વિસ્તારમાંથી આવેલા ખેડૂતોને 200થી 300 રૂપિયા જેવા ભાવો ઓછા મળ્યા છે તેમજ ભાવો ઘટ્યા હોવાનું એપીએમસીના સેક્રેટરી રમેશ રાદડીયાએ જણાવ્યું હતું
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir