બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Bijal Vyas
Last Updated: 01:05 AM, 5 May 2023
અત્યારની ભાગદોડની જીંદગીમાં દરેક વ્યક્તિ ખૂબ જ વ્યસ્ત બની ગઇ છે. તેની સાથે સાથે પોતાનો દેખાવ અને કોઇની સાથે હોય ત્યારે તો ખૂબ જ સોફિસ્ટીકેટેડ બને છે. તેના ચક્કરમાં પોતાની નેચરલ ક્રિયાને અવગણે છે. સામે વાળી વ્યક્તિ કંઇના વિચારે તે માટે થઇ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે. એવી ઘણી વસ્તુઓ છે જે આપણે અન્ય વ્યક્તિના કારણે રોકી રાખતા હોઇએ છીએ. જેમ કે છીંક, ઊંઘ, ભૂખ, તરસ, બાથરુમ વગેરે....આ વસ્તુ રોકવાથી તમારા સ્વાસ્થ્ય પર નુકસાન થાય છે. આવો વિગતે જાણીએ...
1. ક્યારેય પણ છીંકને રોકવી ના જોઇએ. જ્યારે આપણે છીંકએ છીએ ત્યારે તેના દ્વારા નાકમાં ઘુસેલી ગંદકી બહાર આવી જાય છે. અમેરિકન જર્નરલ ઓફ ઓટોલર્યનોલોજી અનુસાર, છીંકને રોકવાથી કાન અને સાઇનસની સમસ્યા થઇ શકે છે.
2. જો ખૂબ જ તરસ લાગે તો તરત જ પાણી પી લેવુ જોઇએ. તરસને રોકવાથી શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.
3. જો ભૂખ લાગે તો તરત જ ખાઇ લેવુ જોઇએ. ભૂખને ક્યારેય પણ ઇગ્નોર ના કરવી જોઇએ. તેનાથી શરીર પર ખરાબ અસર પડે છે.
4. ક્યારેય પણ ઊંઘને ના રોકવી જોઇએ. જો તમને ઊંઘ આવી રહી હોય અને પરાણે જાગવા કરતાં સુઇ જવુ સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે.
હકીકતમાં શરીરને આરામની જરુર હોય છે. સુવાથી શરીરમાંથી ટોક્સિસ બહાર આવે છે. જેનાથી બોડી રિફ્રેશ થઇ જાય છે.
5. આવતી ખાંસીને પણ ના રોકવી જોઇએ. જો લાંબા સમયથી ખાંસી આવી રહી હોય તો ડોક્ટરનો સંપર્ક કરી ઇલાજ કરાવો જોઇએ.
6. જો પેશાબ આવી રહી હોય તો તેને ના રોકવી જોઇએ. તેનાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે.
7. શરીરમાંથી સંકેત મળ્યા બાદ પણ તમે મળને આવતા રોકી રહ્યાં છો તો તે તમારા પેટ માટે ખૂબ જ મોટી મુશ્કેલી બની શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir