બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Dont drink water after eating fruits, it can damage your health
Vaidehi
Last Updated: 08:05 PM, 16 May 2023
આયુર્વેદમાં ફળો ખાધા પછી પાણી પીવાની મનાઇ ફરમાવાઇ છે. આવું એટલે કેમ કે ફળોમાં રહેલી નેચરલ મીઠાશ કે ફ્રૂકટોઝ પાણી સાથે મિક્સ થઇને અનેક તકલીફો વધારી શકે છે. આ ઉપરાંત જ્યૂસી ફળોનો રસ પાણી સાથે મિક્સ થઇને શરીરનું પીએચ લેવલ બગાડી શકે છે. આ ફળો ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીતાં.
દાડમ: આયુર્વેદ અનુસાર દાડમ ખાધા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત આમ કરનારી વ્યક્તિને પેટના દુખાવાની સમસ્યા પણ થઇ શકે છે.
કેળાં: તમે ઘણી વાર વડીલોના મોઢે સાંભળ્યું હશે કે નાનાં બાળકોએ કેળાં ખાઇને પાણી ન પીવું જોઇએ. આમ કરવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિનું પેટ ફૂલી જાય છે.
જામફળ: જામફળ ખાધા પછી તો ભૂલથી પણ પાણી ન પીવું જોઇએ, નહીં તો પાચનતંત્ર બગડી શકે છે. જામફળ ખાવાનો પણ એક સમય હોય છે, તે રાતના સમયે ન ખાવાં જોઇએ.
ખાટાં ફળો: ખાટાં ફળો ખાવાથી તમારી ઇમ્યુનિટી મજબૂત થાય છે, પરંતુ જો તમે તેવાં ફળો ખાધા બાદ તરત પાણી પી લો છો તો તમારા બોડીનું પીએચ લેવલ બગડી શકે છે, જેની અસર તમારા પાચન પર પડવાથી આ ફળ સરળતાથી પચતાં નથી અને એસિડિટીનું કારણ બને છે. સંતરાં, મોસંબી, આંબળાં જેવાં ખાટાં ફળોનું સેવન કર્યા બાદ પાણી ન પીવું જોઇએ.
તરબૂચ: ગરમીના દિવસોમાં તમારા પાચન અને બોડીને હાઇડ્રેટ રાખવાની જવાબદારી તરબૂચની હોય છે. જો તમે તરબૂચ ખાધા બાદ પાણી પી લીધું તો તે ફળ તમારી પાચનક્રિયાને ખરાબ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir