બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:28 PM, 1 March 2022
એક સ્ટડી અનુસાર લગભગ 5 ટકા બાળકોને દૂધથી એલર્જી હોય છે. આ એલર્જી મોટાથવા પર પણ થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે એક્ઝિમાના લક્ષણ ગંભીર હોઈ શકે છે. જો તમને સ્કીન સાથે જોડાયેલી સમસ્યા છે તો તમારે ડેરી ઉત્પાદનોનું સેવન ન કરવું જોઈએ.
બ્રેન ફોલ એક બીમારી નથી. પરંતુ એક લક્ષણ છે. આ મેમરી સમસ્યાઓ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અને માનસિક અસ્પષ્ટતાનું કારણ બની જાય છે. દૂધમાં કેસિઈનનું પ્રમાણ વધારે હોવાના કારણે તે માથાની આ સમસ્યાઓને વધારી શકે છે. જોકે અમુક સ્ટડી એવું પણ માને છે કે દૂધનું સેવન ઓછુ કરવાથી તેના લક્ષ્ણોથી લડવામાં મદદ મળી શકે છે.
કારણ કે દૂધ વધારે અમ્લીય હોય છે. આજ કારણ છે કે આ સોજાનું કારણ બની શકે છે જેનાથી તમારા સાંધા અમે મસલ્સને નુકસાન થઈ શકે છે. જો તમે વ્યાયામ કરી રહ્યા છો અને ગળાના મસલ્સથી પેટમાં મુશ્કેલી થઈ રહી છે તો ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરી દેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir